◆ *એટ્રોસિટી એક્ટ ક્યારે લાગુ પડે?* ◆
◆ *આ કાયદો કેમ સંશોધન માગે છે.*◆
*જ્યારે કોઈ વ્યક્તિ SC-STના લોકોને જાહેરમાં અપમાનિત કરે, બળજબરી કરે, મારપીટ કરે, જમીન પડાવી લે, સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહિતની કોઈપણ પ્રકારની હેરાનગતિ કરે તો આ ગુનો દાખલ કરવામાં આવે છે. આવા લોકો સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ-1989 અંતર્ગત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુના માટે જે તે વ્યક્તિને IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. આ એક્ટ હેઠળ અલગ અલગ પ્રકારના ગુનાઓ કરવા બદલ 6 મહિનાથી 10 વર્ષ સુધીની જેલની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.*
ચોક્કસપણે કાયદા નો હેતુ ભારતના દલિત સમુદાય ને સન્માન પૂર્વક જીવવાનો અધિકાર પ્રદાન કરવાનો હતો. કાયદા ના ગઠ્ઠન પછી ૩૫ વર્ષે મહ્દઅંશે હવે તેનો હેતુ સિધ્ધ થઈ ચુક્યો છે. *પણ હવે ઘણા દલિતો અને ખાસ કરી ને દલિત આગેવાનો અને આરક્ષણ થી સરકારી ઉચ્ચ પદ પ્રાપ્ત દલિત અધિકારીઓ પણ આ કાયદા નો બ્ર્હમાસ્ત્ર (હથિયાર) તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે.*
*પોલીસ અધિકારીઓ અન્ય સમાજ અને ન્યાયાધીશો પણ જે તે કિસ્સામાં દલિત ફરિયાદી નો આક્ષેપ ખોટો છે તે જાણતા હોવા છતાં કાયદાને કારણે લાચાર થઈ જતાં હોય છે.*
*અત્યારે અન્ય સમાજ ના તમામ લોકો આ કાયદા ના કારણે પ્રતિપક્ષી દલિત સમાજ ની વ્યક્તિ પોતે અન્યાય કરતી હોય તો પણ સહન કરી લે છે. હવે કોઈ પણ બિનદલિત વ્યક્તિ કયારેય દલિત સમાજ ની વ્યક્તિ ને જાતિ વિષયક અપમાન જનક શબ્દ બોલતી જ નથી છતાં પણ સામેની મોટાભાગની દલિત વ્યક્તિ તેની સામે ખોટી રીતે આ કાયદાકીય હથિયાર ઉગામવાનો મોકો છોડતી જ નથી.આ એક ગંભીર સમસ્યા નું નિર્માણ થઈ ચુક્યું છે.*
*હવે એટ્રોસિટી કાયદા અનુસાર કોઈ ખોટી ફરિયાદ કરી જ ન શકે અને કરેતો ખોટો આક્ષેપ છે જાણી શકાય તેવા ફેરફારો આ કાયદા અંતર્ગત લાવવા જ જોઈએ.*
*"વક્ફ એકટ", "મુસ્લિમ પર્સનલ લો બોર્ડ", "મદરેસા ને આર્થિક સહાય", "હિન્દુ ધર્મસ્થાન અધિનિયમ" વિગેરે ની જેમ જ આ કાયદો પણ તાત્કાલિક ધોરણે સંશોધન માગે જ છે.*
◆ *આ પોસ્ટ દેશના તમામ પ્રબુધ્ધ નાગરિક, તમામ ન્યાયાધીશ, તમામ આઈ.એ.એસ.ઓફિસર્સ, તમામ રાષ્ટ્રપ્રેમી મિડીયા કર્મી, તમામ રાષ્ટ્રપ્રેમી રાજકીય આગેવાન સુધી તમારાં દ્વારા પંહોચવી જ જોઈએ.*◆
■ એક રાષ્ટ્રપ્રેમી ભારતીય નાગરિક. ■
From Blogger iPhone client
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો