બુધવાર, 12 ઑગસ્ટ, 2020

Shree Krishna digital info

*શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે*

*નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*

   *અને..અત્યારે*

*હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*
         *-:જન્મદિવસ:-*
૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

           *-:જન્મ તિથી:-*
વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

             *-:નક્ષત્ર સમય:-*
રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

           *-:રાશી-લગ્ન:-*
વૃષભ લગ્ન અને વૃષભ રાશી

           *-:જન્મ સ્થળ:-*
રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ)

           *-:વંશ - કુળ:-*
ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર

            *-:યુગ મન્વન્તર:-*
દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

             *-:વર્ષ:-*
દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે

              *-:માતા:-*
દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માની હતી

            *-:પિતા:-*
વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી ]

       *-:પાલક માતા-પિતા :-*
મુક્તિ દેવીનો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

           *-:મોટા ભાઈ:-*
વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી

           *-:બહેન:-*
         સુભદ્રા

              *-:ફોઈ:-*
વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

           *-:મામા:-*
કાળનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

         *-:બાળસખા:-*
સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

         *-:અંગત મિત્ર:-*
        અર્જુન

          *-:પ્રિય સખી:-*
       ‌દ્રૌપદી

           *-:પ્રિય પ્રેમિકા:-*
સાક્ષાત ભક્તિ નો અવતાર રાધા

             *-:પ્રિય પાર્ષદ:-*
          સુનંદ

          *-:પ્રિય સારથી:-*
          દારુક

            *-:રથનું નામ:-*
નંદી ઘોષ રથ ,જેની સાથે શૈબ્ય , મેઘપુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

       *-:રથ ઉપરના ધ્વજ:-*
ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

         *-:રથના રક્ષક:-*
નૃસિંહ ભગવાન

        *-:ગુરુ અને ગુરુકુળ:-*

સાંદીપની ઋષિ , ગગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

          *-:પ્રિય રમત હોય:-*
ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મટુક્ડીઓ ફોડવી , રાસલીલા

                *-:પ્રિય સ્થળ:-*
ગોકુળ, વૃંદાવન , વ્રજ , ધ્વારકા

            *-:પ્રિય વૃક્ષ:-*
કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

    ‌        *-:પ્રિય શોખ:-*
વાંસળી વગાડવી , ગયો ચરાવવી

            *-:પ્રિય વાનગી:-*
તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

           *-:પ્રિય પ્રાણી:-*
ગાય , ઘોડા

           *-:પ્રિય ગીત:-*
શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

  *-:પ્રિય ફળ ક્ષત્રિય કર્મ:-*
હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

          *-:પ્રિય હથીયાર:-*
         સુદર્શન ચક્ર

          *-:પ્રિય સભામંડપ:-*
           સુધર્મા

           *-:પ્રિય પીંછુ:-*
       મોરપિચ્છ

           *-:પ્રિય પુષ્પ:-*
કમળ અને કાંચનાર
         ‌‌*-:પ્રિય ઋતુ:-*
વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

        *-:પ્રિય પટરાણી:-*
       રુક્ષ્મણીજી

           *-:પ્રિય મુદ્રા:-*
વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું

આજકાલ બૂક બહુ ઓછી વંચાય છે *"ફેસબુક"* વધુ વંચાય છે તો લો વાંચો કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન

         *-:ઓળખ ચિહ્ન:-*
ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારી તે શ્રીવત્સનું ચિહ્ન

         *-:વિજય ચિહ્ન:-*
પંચજન્ય શંખનો નાદ

          *-:મૂળ સ્વરૂપ:-*
શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

          *-:આયુધો:-*
સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

          *-:બાળ પરાક્રમ:-*
કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

         *-:પટરાણીઓ:-*
રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

      *-:૧૨ ગુપ્ત શક્તિઓ:-*
કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

      *-:શ્રી કૃષ્ણનો અર્થ:-*
સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ

         *-:દર્શન આપ્યા:-*
જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબુવાન.

       *-:ચક્ર થી વધ:-*
શિશુપાલ , બાણાસુર , શત્ધન્વા , ઇન્દ્ર ,રાહુ

             *-:પ્રિય "ગ":-*
ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

      *-:પ્રસિદ્ધ થયેલા નામો:-*
કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

          *-:ચાર યોગ:-*
ગોકુળમાં ભક્તિ
મથુરામાં શક્તિ
કુરુક્ષેત્ર માં જ્ઞાન
દ્વારિકા માં કર્મ યોગ

           *-:વિશેષતા:-*
જીવન માં ક્યારેય રડ્યા નથી

*-:કોની કોની રક્ષા કરી:-*
દ્રૌપદીનાં ચીર પૂર્યા , સુદામાની ગરીબી દૂર કરી , ગજેન્દ્રનો મોક્ષ , મહાભારતના યુદ્ધમાં પાંડવો ની રક્ષા કરી, ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી , કુબ્જા ને રૂપ આપ્યું, નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

         *-:મુખ્ય તેહવાર:-*
જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતા જયંતિ
ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

        *-:ધર્મ ગ્રંથ અને સાહિત્ય:-*
શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો અને અન્ય અઢળક.

*-:શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો:-*
નટખટ બાળ કનૈયો , માખણ ચોર કનૈયો , વિગેરે

*-:શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય:-*
શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

*-:સખા સખી ભક્ત જન:-*
સુદામા ,ઋષભ , કુંભણદાસ, અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર

*સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે કરુક્ષેત્રમાં થયો તે સર્વે જગતમાં એક તત્વજ્ઞાન રુપે ગીતાગ્રંથ ના નામે જાહેર થયો*
     *ગીતા મહાગ્રંથ

*-:શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ:-*
સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળા રાગ
બપોરે - બીલાવ્લ , તોડી , સારંગ, ધનાશ્રી, આશાવરી ,

    *-:આરતીની વિશિષ્ટતા:-*
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

        *-:પહેરવેશ:-*
માથા સુંદર પાઘ એમાં મોર પીછની કુદરતી કલગી (આ વખતે એવી પાઘ દ્વારકા ચડાવસું) , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું.

*-:કોનો કોનો વધ કર્યો ?:-*
પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે 

*-:જીવનમાં ૮ અંક નું મહત્વ:-*
દેવકી નું આઠમું સંતાન
શ્રીવિષ્ણુભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્રાવણ વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮ સિદ્ધિ ના દાતા
*શ્રેષ્ઠ મંત્ર* શ્રીકૃષ્ણ શરણમ્ મમ અને ૐ નમો ભગવતે વાસુદેવાય

    *-:અવતારના ૧૨ કારણો:-*
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

*-:૧૧ બોધ પ્રેમ:-*
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ , .
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામોધ્ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષિણ્ય
રાજ નીતિ
કૂટ નીતિ

   *યોગ* -સ્વાસ્થ્ય
*જેવા સાથે તેવા અન્યાય નો પ્રતિકાર દુષ્ટો નો સંહાર*

     *"-:૧૧ ના આંક નું મહત્વ:-*
અવતાર લેવા ના ૧૧ કારણો
*ભગવદ ગીતાનો ઉપદેશ* માગશર વદ ૧૧
*યાદવો ની વસ્તી* ૫૬ કરોડ હતી
*શ્રેષ્ટ ઉપવાસ* અગિયારસ નો
અર્જુનને *વિરાટ દર્શન દેખાડ્યું* તે ૧૧મો અધ્યાય
*મથુરા છોડ્યું* ત્યારે ઉંમર ૧૧વર્ષ

       *-:મૃત્યુના કારણો:-*
ગાંધારીનો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલીનાં વધનું કારણ

       *-:દેહ ત્યાગ નું સ્થળ:-*
સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો ગીર-સોમનાથ (ગુજરાત) હિરણ્ય નદી , કપિલા નદી, સરસ્વતી નદીનાં સંગમ સ્થાને  પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાલીનો અવતાર પારધીના બાણ થી

*અવસાન બાદ તેમનું તેજ*
    *ભાગવત ગીતા મહાપુરાણ*

*અવસાન બાદ તેમનો અંશ*
           *શાલિગ્રામ*

       *:અવસાન ની વિગત:-*
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્રવાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તાy  રીખ ૧૮-૦૨-૩૧૦૨ ઈ.સ. પૂર્વ શુક્રવાર બપોરના ૨કલાક ૭મિનિટ ને ૩૦ સેકન્ડ.

ટિપ્પણીઓ નથી: