ગુરુવાર, 28 જૂન, 2018

Truth of married life

*લગ્નજીવનની હકીકત :-*
___________________________
*દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું* 
👇👇👇👇👇👇👇

નહોતી મને તારી પડી
કે નહોતી તને મારી પડી

આતો તને જોવા આવ્યો ને તું જડી

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી

પછી તો એક-બીજાની એટલી પડી

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી

પ્રેમની વરસાવી એવી ઝડી.

પછી છોકરા થયા, તું એમાં પડી

મને પણ ધંધાની ચાનક ચડી

ક્યાં વઈ ગઈ એ પ્રેમની ઘડી

બેમાંથી એકેયને ખબર નો પડી

જાણે કોઈની નજર પડી

પછી આવી ઈમોશનલ ઘડી

તું કહેવા લાગી તમને કાંઈ નથી મારી પડી

અને તું ઇમોશનલી ખૂબ રડી

જાણે મારી ઉપર આફત પડી

થોડી રકજક ને થોડી જીભાજોડી

આવી પછી ગેરસમજની ઘડી

બન્ને એકબીજાને કહેતાં : તને મારી નથી પડી
તો મને પણ તારી નથી પડી.

ને ચાલી થોડી ઝાઝી લડા-લડી

તું પિયર જતી ત્યારે ખબર પડી

કે, આતો આદત કેવી પડી?

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી

પણ,
મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થાય ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી

યાદ કરી જીવનની હરએક ઘડી

બંનેના એક એક હાથે તાળી પડી

ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.

*કે છીએ બંને એક-બીજાની છડી.*

Please read all married couple specially.

મંગળવાર, 26 જૂન, 2018

Charlie Chaplin's heart touching statements


Charlie Chaplin's 3 Heart Touching Statements:

(1) Nothing is Permanent
     in this World,
     not even our
     Troubles.

(2) I like Walking in
     the Rain,
because
     NoBody can see
     my Tears.

(3) The Most Wasted
      Day in Life is the
      Day in which
we
      have not Laughed.

LIFE is to Enjoy with
Whatever you have with
You,
Keep Smiling...!

If you feel STRESSED,
Give yourself A Break.

Enjoy Some..
Icecream/ Choclates/
Candy/ Cake...

Why...?
B'Coz...:

STRESSED
backwards spelling is
DESSERTS...!!
Enjoy...!

Very Beautiful lines
Pls Store it.

ONE Good FRIEND
is equal to ONE
Good Medicine...!
Likewise
ONE Good
Group is equal to ONE
Full medical store...!!

Six Best Doctors
in the World....:

1.Sunlight,
2.Rest,
3.Exercise,
4.Diet,
5.Self Confidence &
6.Friends

Maintain them
in all
stages of Life and
enjoy healthy life...!

If you see the Moon...
You see the Beauty of
God.....!
If you see the Sun...!
You see the power of
God....
And....
If you see the Mirror,
You see the
Best
Creation of GOD...!

So,
Believe in YOURSELF.
We all are Tourists &
God is our Travel Agent
Who has already fixed
all our Routes,
Reservations
& Destinations
So....
Trust him &
Enjoy the
"Trip" called LIFE...!!

Life will never
come Again.!!
Live Today..!

મંગળવાર, 19 જૂન, 2018

Sometimes I feel very loanly.

*Sometimes I feel very lonely. I really don’t know what to do to get rid of this. I need someone to support me and someone on whom I can rely on. But no one is ready for 100% commitment. What to do?*

*Sri Sri Ravi Shankar*:
Any companionship when it goes from a place of wanting or lack, to contributing, it is long lasting. *You came into this world all alone. Even if you are born twins, you are alone. When you go from here, you are going to go alone. Do not try to run away from loneliness. It is a blessing in disguise.*

This is the time for you to be centered. Push away everything around you. You will find that you are the scintillating energy of the universe. You are the centre of the consciousness. You are the ultimate truth. And this loneliness is only one step away from realizing that. Loneliness exists because you want to grab something from outside.

Lord Krishna in Gita has said, 'Anityam asukham lokam imam prapya bhajasva mam'. He is saying, 'This world is impermanent and there is no fun in it; there is no joy in it. Look up to me, merge in me. Put your attention onto me'.
It is time for you to do this. Trying to fill your loneliness by looking for a companion or anything outside is not going to work. Know that you are in this planet to give something and then pack up and leave. That is it. You have come here to give something. Take nothing from here.

When you get into this knowledge, or into the centre core of your existence, you will not feel lonely at all. You will feel that the consciousness around you is alive. You will see everyone as your friend. However they behave, it is immaterial, from your side, they are your friends. You become like a mother because a mother never minds if the kid is throwing pranks or tantrums, kicking or screaming. Children do all sorts of things. She doesn’t mind whether he is smiling or crying. She feels that the baby is mine. You will feel so big that the whole universe, the whole world feel part of you.

This is the way to get rid of loneliness. It does not happen by searching for someone to match your mindset. It will match only for a while, because nature has made you so unique. Each one of you has got a different thumb print. That itself shows your uniqueness. You may find some partner and feel very good for 7 years or 10 years. But you know, even after 40 years people feel that they were never together. You wonder, how they could live for 40 years and suddenly say, “We do not match each other. We are so different people”.
Come on, wake up and see. Don’t look for something or someone to fill your vacuum. There is song from a kavi (poet) which says, “My beloved comes to me in my dreams”.
When you think that this whole world is a dream, you shake hands with your beloved. Once you embrace your beloved, there is no loneliness anymore, anywhere, ever. This is the spiritual path.

I am not against you having a relationship or a family, or getting married. You can have your spouse or your companion, but not from the space of wanting something from them. You can imagine a partnership where you are content and you are only contributing to the other person. Such a relationship will last longer.

*When you feel lonely, sit and meditate. Listen to bhajans or songs. Your beloved is within you. You just have to look inwards. Once you find the beloved within you, then you will find him/her everywhere in creation.*

સોમવાર, 18 જૂન, 2018

Father's day

મોકાની જગ્યા વેચવાની છે.

જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં 'પપ્પાના ખભા'  ઉપર આવેલી મોકાની જગ્યા વેચવાની છે.

મમ્મીનું NOC મળેલું છે.
ખભાની નીચેથી પસાર થતો એક કાચો રસ્તો સીધો પપ્પાના હૃદય સુધી જાય છે. ખેતીની ફળદ્રુપ જમીન હોવાથી પપ્પામાં થોડું ખોદકામ કરવા જો તૈયાર હો, તો ભવિષ્યમાં પપ્પાના ખભા ઉપર ભાઈબંધી ઉગવાની શક્યતા છે.  પરીક્ષાની ચિંતાઓથી પહોળા થઇ ગયેલા માથાઓ માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા છે.
નિષ્ફળતાના આંસુઓ ખાનગીમાં વહેવડાવી શકાય એવી ડ્રેઈનેજની વ્યવસ્થા પણ છે.
રાતે અંધારામાં ડર ન લાગે એ માટે પપ્પાના ચહેરા પર ખાસ LED સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલી છે.
પપ્પાની આંખોમાંથી બહાર ન આવી શકેલું પાણી ૨૪ કલ્લાક તમને મળતું રહેશે.  જરૂર પડ્યે પપ્પાના હાથ કોઈપણ જાતના એકસ્ટ્રા ચાર્જ વગર freeમાં આપવામાં આવશે.
રસ ધરાવતા સર્વેને બહાના પેટે વ્હાલ મોકલવા વિનંતી છે.
# Happy father's day.
🙏

રવિવાર, 17 જૂન, 2018

True relationship

હું પથારી માંથી ઉભો થયો....
અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા.... મને ....હાર્ટ ની તકલીફ તો નહીં હોય.....?  તેવા વિચાર સાથે....હું આગળ ના બેઠક રૂમ ગયો...મેં નજર કરી...તો મારો પરિવાર મોબાઈલ મા મશગુલ હતો....

મેં..પત્ની સામે જોઈ કિદ્યુ...કાવ્યા..
થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે...
ડોકટર ને બતાવી ને આવું છું...
હા પણ સંભાળી ને જજો...કામ હોય તો ફોન કરજો...મોબાઈલ માં મોઢું રાખી કાવ્યા...બોલી...

હું...એકટીવા ની ચાવી લઈ પાર્કિંગ માં પોહચ્યો...
પરસેવો..મને પુષ્કળ થતો હતો....
એકટીવા ચાલુ  નહતું થતું....
આવા સમયે...અમારા ઘરે કામ કરતો ધ્રુવજી (રામલો)   સાયકલ લઈ આવ્યો...સાયકલ ને તાળું મારતા મારતા મારી સામે જોયું...

કેમ સાહેબ ..એકટીવા ચાલુ નથી થતું.....મેં કીધું ના...

તમારી તબિયત સારી નથી લાગતી  સાહેબ...આટલો પરસેવો..કેમ દેખાય છે...?

સાહેબ...સ્કૂટર ને કીક આ પરિસ્થતિ મા તમે ના મારતા...
હું કીક મારી ચાલુ કરી દવ છું...

ધ્રુવજી એ કીક મારી એકટીવા ચાલુ કર્યું...
સાથે પૂછ્યું..સાહેબ એકલા જાવ છો ?
મેં કીધું... હા
આવી સ્થિતિ મા એકલા ના જવાઈ...
ચાલો મારી પાછળ બેશી જાવ....
મેં કીધું તને એકટીવા આવડે છે....
સાહેબ...ગાડી નું પણ લાઇસન્સ છે..ચિંતા વગર બેસી જાવ....

નજીક ની હોસ્પિટલે અમે પોહચ્યા...ધ્રુવજી...દોડી ને
અંદર ગયો.. અને વ્હીલ ચેર લઈ  બહાર આવ્યો...
સાહેબ ..અત્યરે ચાલતા નહીં આ ખુરશી મા બેસી જાવ......

ધ્રુવજી ની ઉપર...મોબાઈલ ઉપર  મોબાઈલ આવી રહયા હતા...
હું સમજી ગયો હતો...ફ્લેટ માંથી બધા ના ફોન આવતા હશે... હજુ કેમ નથી આવ્યો..?
ધ્રુવજી એ કંટાળી ફોન ઉપર કોઈ ને કઈ દીધુ.... આજે નહીં આવી શકું...

ધ્રુવજી ડોક્ટર ની જેમ જ વર્તન કરતો હતો...તેને વગર  પૂછે ખબર પડી ગઈ હતી..કે સાહેબ..ને હાર્ટ ની તકલીફ લાગે છે.....લિફ્ટ માં થી વ્હીલ ચેર ICU તરહ ધ્રુવજી લઈ ગયો...

ડૉક્ટર ની ટિમ તૈયાર હતી....મારી તકલીફ..સાંભળી.... બધા ટેસ્ટ તાત્કાલિક કરી..ડોક્ટરે..કિધુ.. આપ ઘણા સમયસર પોહચી ગયા છો...
એમાં પણ તમે  વ્હીલ ચેર નો ઉપયોગ કર્યો..એ તમારા માટે
ઘણું ફાયદા કારક રહ્યું..
હવે...કોઈ પણ પ્રકાર ની રાહ જોવી...એ તમારા માટે નુકશાન કારક બનશે...માટે...વિના વિલંબે
અમારે હાર્ટ નું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક
દૂર કરવા પડશે..
આ ફોર્મ ઉપર તમારા સ્વજન ની સિગ્નનેચર ની જરૂર છે...
ડોક્ટરે..ધ્રુવજી સામે  જોયું...

મેં કીધું..બેટા... હસ્તાક્ષર કરતા આવડે છે....
સાહેબ....આવડી મોટી જવબદારી ના મુકો મારા ઉપર...

બેટા....તારી કોઈ જવબદારી નથી....તારી સાથે કોઈ
લોહી ના સબંધ નથી..છતાં પણ ..વગર કીધે તે તારી જવબદારી પૂર્ણ કરી છે..જે જવબદારી ખરેખર મારા પરિવાર ની હતી..
એક વધારે જવબદારી પુર્ણ કર.. બેટા..
હું નીચે લખી હસ્તાક્ષર કરી..દઈશ.. મને કંઈ પણ થશે..તો.. જવબદારી મારી છે..
ધ્રુવજી એ ફક્ત મારા કેહવથી હસ્તાક્ષર કરેલ છે...બસ હવે...

અને હા...ઘરે ફોન લગાવી જાણ કરી દે...જે.....

ત્યાં તો..મારી સામે ..મારી પત્ની કાવ્યા નો  મોબાઇલ ધ્રુવજી ઉપર આવ્યો..
ધ્રુવજી. .શાંતિ થી કાવ્યા ને સાંભળી રહ્યો હતો....

થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો..
બેન..આપ..ને પગાર કાપવો હોય તો કાપી નાખજો...કાઢી મેલવો હોય તો મને કાઢી મેલજો.. પણ અત્યરે હોસ્પિટલે  ઓપરેશન  પેહલા પોહચો...
હા...બેન હું સાહેબ ને હોસ્પિટલે લઈ ને આવ્યો છું..
ડોક્ટરે ઓપરેશન ની  તૈયારી કરી દીધી છે....રાહ જોવાય તેવું નથી...

મેં કીધું..બેટા.. ઘરે થી ફોન હતો...?
હા સાહેબ...?
હું  મન મા બોલ્યો..કાવ્યા તું કોના પગાર કાપવા ની વાત કરે છે.. અને  કોને કાઢી મેલવા ની વાત કરે છે ?
આંખ મા પાણી સાથે ધ્રુવજી ના ખભે હાથ મૂકી ...હું બોલ્યો.. બેટા ચિંતા ના કરતો...

હું એક સંસ્થા મા સેવા આપું છું. તે ઘરડા લોકો ને આશરો આપે છે...ત્યા તારા જેવી જ વ્યક્તિઓ ની જરૂર છે..
તારૂં કામજ વાસણ..કપડાં ધોવાનું નથી...તારૂં કામ તો સમાજ સેવાનું છે....
બેટા...પગાર મળશે ..માટે ચિંતા ના કરતો..

ઓપરેશન પછી..હું ભાન માં આવ્યો...મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઉભો હતો....મેં આંખ મા પાણી સાથે કિધુ...ધ્રુવજી ક્યાં છે ?

કાવ્યા બોલી ..એ હમણાં જ રજા માંગી ગામડે ગયો ..કેહતો ગયો છે..તેના પિતા હાર્ટ એટેક મા ગુજરી ગયા છે..15 દિવસ પછી આવશે.

હવે મને સમજાયું..એને..મારા મા પોતાનો બાપ દેખાતો
હશે....
હે પ્રભુ...મને બચાવી. તે  એના બાપ ને ઉપાડી લીધો....

સમગ્ર પરિવાર હાથ જોડી... મુંગા મોંઢે..માફી માંગી રહ્યો હતો....

એક મોબાઈલ નું વ્યશન ...
આપણી વ્યક્તી ને આપના દિલ થી કેટલા દૂર લઈ જાય છે..તે પરિવાર જોઈ રહ્યો હતો...

ડોક્ટરે આવી કિધુ... પેહલા ધ્રુવજી ભાઇ તમને શું થાય ?

મેં કીધું ..ડૉક્ટર સાહેબ...અમુક સબંધ ના નામ કે ગેહરાઇ સુધી ના જઈએ તો જ એ સંબધ ની ગરિમા સચવાશે.
બસ હું એટલું જ કહીશ એ.. આણી ના સમયે..મારા માટે ફરીસતા બની આવ્યો હતો..

પિન્ટુ બોલ્યો...અમને માફ કરો .પપ્પા..જે ફરજ અમારી હતી..તે  ધ્રુવજી એ પુરી કરી.....જે અમારા માટે સરમજનક છે..હવે થી આવી ભૂલ ભવિષ્ય મા કયારેય નહીં થાય.....

બેટા.. જવબદારી..અને સલાહ લોકો ને આપવા માટે જ હોય છે..
જયારે  લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે...

રહી મોબાઈલ ની વાત...
બેટા.. એક નિર્જીવ રમકડાં એ ...જીવતા રમકડાં ને ગુલામ કરી દીધું છે...સમય આવી ગયો છે...તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો..
નહીંતર.
પરિવાર...સમાજ...અને રાષ્ટ્ર એ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે..

First three years of life

*#baapwalibaat*
રોટી,કપડા અને મકાન માટે સતત ભાગતા રહેતા,ટાઈમસર ઈન્સ્યોરન્સ અને મેડીકલેઈમ ભરતા,સમયસર સ્કૂલમાં ફી ભરનાર અને પોતાના બાળકો માટે સુંદર ફોટોગ્રાફર બની હજારો ફોટા પાડનાર દરેક બાપે હવેથી થોડો સમય કેમેરાની પાછળથી આગળ આવવું પડશે...! કમાયેલી રોટી પરિવાર સાથે બેસીને ખાવા સમય કાઢવો પડશે..! 'ઓન સ્ક્રીન' કરતા 'ઓફ સ્ક્રીન ટાઈમ' વધારવો પડશે...! નહિ તો આપણા સંતાનોની મેમરી માં પણ આપણા મોબાઈલ ની મેમરીની જેમ એમના જ ફોટોગ્રાફ હશે બાપ સાથેનો ફોટોગ્રાફ કે લાગણી નહિ હોય..! ( બાળકોનો 80% માનસિક વિકાસ જન્મથી પહેલા 3 વર્ષમાં થઈ જાય છે આ સમય દરમિયાન 70% થી વધુ પિતા પોતાના બાળક સાથે ક્વોલિટી ટાઈમ નથી ગાળી શકતા... : યુનિસેફ) #baapwalibaat #superdad #fathersday

શનિવાર, 16 જૂન, 2018

Yoga simplified

*योग शास्त्र की भूमिका*

योग का वर्णन वेदों में,
फिर उपनिषदों में और
फिर गीता में मिलता है,
लेकिन *पतंजलि* और
*गुरु गोरखनाथ* ने
योग के बिखरे हुए ज्ञान को
व्यवस्थित रूप से लिपिबद्ध किया।

योग हिन्दू धर्म के
छह दर्शनों में से एक है।
*ये छह दर्शन हैं*:--
1.न्याय
2.वैशेषिक
3.मीमांसा
4.सांख्य
5.वेदांत और
6.योग।*

*आओ जानते हैं योग के बारे में वह सब कुछ जो आप जानना चाहते हैं।*

*संकलन : डो.सूर्यकान्त मसराणी ।।*

*योग के आठ मुख्य अंग*:--
*यम,
नियम,
आसन,
प्राणायाम,
प्रत्याहार,
धारणा,
ध्यान और
समाधि।*

इसके अलावा क्रिया, बंध,
मुद्रा और अंग-संचालन इत्यादि
कुछ अन्य अंग भी गिने जाते हैं,
किंतु ये सभी उन आठों के ही
उपांग ( उप-अंग ) हैं।

अब हम योग के प्रकार,
योगाभ्यास की बाधाएं,
योग का इतिहास, योग के प्रमुख ग्रंथ की थोड़ी चर्चा करेंगे।

*योग के प्रकार:--*
1.राजयोग, 2.हठयोग,      3.लययोग,                4. ज्ञानयोग, 5.कर्मयोग और            6. भक्तियोग।

इसके अलावा बहिरंग योग, नाद योग, मंत्र योग, तंत्र योग, कुंडलिनी योग, साधना योग, क्रिया योग, सहज योग, मुद्रायोग, और स्वरयोग आदि
योग के अनेक आयामों की
चर्चा की जाती है।
लेकिन सभी उक्त छह में समाहित हैं।

*अष्टांग योग*

1.*पांच यम*:--
अहिंसा, सत्य, अस्तेय,
ब्रह्मचर्य और अपरिग्रह।

2.*पांच नियम*:--
शौच, संतोष, तप, स्वाध्याय
और ईश्वर प्राणिधान।

3. *आसन*:--
किसी भी आसन की शुरुआत
लेटकर अर्थात शवासन
(चित्त लेटकर) और
मकरासन (औंधा लेटकर) में
और बैठकर अर्थात दंडासन
और वज्रासन में, खड़े होकर
अर्थात सावधान मुद्रा या
नमस्कार मुद्रा से होती है।

यहां सभी तरह के आसन के
नाम दिए गए हैं।
*कुछ आसनों के नाम*

1.सूर्यनमस्कार, 2.आकर्णधनुष्टंकारासन, 3.उत्कटासन,
4.उत्तान कुक्कुटासन, 5.उत्तानपादासन,
6.उपधानासन,
7.ऊर्ध्वताड़ासन,
8.एकपाद ग्रीवासन,
9.कटि उत्तानासन
10.कन्धरासन,
11.कर्ण पीड़ासन,
12.कुक्कुटासन,
13.कुर्मासन,
14.कोणासन,
15.गरुड़ासन
16.गर्भासन,
17.गोमुखासन,
18.गोरक्षासन,
19.चक्रासन,
20.जानुशिरासन,
21.तोलांगुलासन
22.त्रिकोणासन,
23.दीर्घ नौकासन, 24.द्विचक्रिकासन, 25.द्विपादग्रीवासन,
26.ध्रुवासन
27.नटराजासन,
28.पक्ष्यासन,
29.पर्वतासन,
30.पशुविश्रामासन,
31.पादवृत्तासन
32.पादांगुष्टासन, 33.पादांगुष्ठनासास्पर्शासन,
34.पूर्ण मत्स्येन्द्रासन, 35.पॄष्ठतानासन
36.प्रसृतहस्त वृश्चिकासन, 37.बकासन,
38.बध्दपद्मासन,
39.बालासन,
40.ब्रह्मचर्यासन
41.भूनमनासन,
42.मंडूकासन,
43.मर्कटासन,
44.मार्जारासन,
45.योगनिद्रा,
46.योगमुद्रासन,
47.वातायनासन,
48.वृक्षासन,
49.वृश्चिकासन,
50.शंखासन,
51.शशकासन
52.सिंहासन,
53.सिद्धासन,
54.सुप्त गर्भासन,
55.सेतुबंधासन,
56.स्कंधपादासन, 57.हस्तपादांगुष्ठासन,
58.भद्रासन,
59.शीर्षासन,
60.सूर्य नमस्कार,
61.कटिचक्रासन,
62.पादहस्तासन,
63.अर्धचन्द्रासन,
64.ताड़ासन,
65.पूर्णधनुरासन,
66.अर्धधनुरासन,
67.विपरीत नौकासन, 68.शलभासन,
69.भुजंगासन,
70.मकरासन,
71.पवन मुक्तासन,
72.नौकासन,
73.हलासन,
74.सर्वांगासन,
75.विपरीतकर्णी आसन, 76.शवासन,
77.मयूरासन,
78.ब्रह्म मुद्रा,
79.पश्चिमोत्तनासन,
80.उष्ट्रासन,
81.वक्रासन,
82.अर्ध-मत्स्येन्द्रासन, 83.मत्स्यासन,
84.सुप्त-वज्रासन,
85.वज्रासन,
86.पद्मासन आदि।

4. *प्राणायाम :--*
प्राणायाम के पंचक,
पांच प्रकार की वायु:---
1.व्यान,
2.समान,
3.अपान,
4.उदान और
5.प्राण।

*प्राणायाम के प्रकार:--*
1.पूरक,
2.कुम्भक और
3.रेचक।

इसे ही हठयोगी
अभ्यांतर वृत्ति, स्तम्भन वृत्ति और बाह्य वृत्ति कहते हैं।
अर्थात श्वास को लेना,
रोकना और छोड़ना।
अंतर रोकने को आंतरिक कुम्भक और बाहर रोकने को बाह्य कुम्भक कहते हैं।

*प्रमुख प्राणायाम:--*
1.नाड़ीशोधन,
2.भ्रस्त्रिका,
3.उज्जाई,
4.भ्रामरी,
5.कपालभाती,
6.केवली,
7.कुंभक,
8.दीर्घ,
9.शीतकारी,
10.शीतली,
11.मूर्छा,
12.सूर्यभेदन,
13.चंद्रभेदन,
14.प्रणव,
15.अग्निसार,
16.उद्गीथ,
17.नासाग्र,
18.प्लावनी,
19.शितायु आदि।

*अन्य प्राणायाम:--*
1.अनुलोम-विलोम प्राणायाम, 2.अग्नि प्रदीप्त प्राणायाम,
3.अग्नि प्रसारण प्राणायाम,
4.एकांड स्तम्भ प्राणायाम, 5.सीत्कारी प्राणायाम,
6.सर्वद्वारबद्व प्राणायाम,
7.सर्वांग स्तम्भ प्राणायाम,
8.सप्त व्याहृति प्राणायाम, 9.चतुर्मुखी प्राणायाम,
10.प्रच्छर्दन प्राणायाम,
11.चन्द्रभेदन प्राणायाम, 12.यन्त्रगमन प्राणायाम, 13.वामरेचन प्राणायाम,
14.दक्षिण रेचन प्राणायाम,
15.शक्ति प्रयोग प्राणायाम, 16.त्रिबन्धरेचक प्राणायाम, 17.कपाल भाति प्राणायाम,
18.हृदय स्तम्भ प्राणायाम,
19.मध्य रेचन प्राणायाम,
20.त्रिबन्ध कुम्भक प्राणायाम, 21.ऊर्ध्वमुख भस्त्रिका प्राणायाम, 22.मुखपूरक कुम्भक प्राणायाम, 23.वायुवीय कुम्भक प्राणायाम, 24.वक्षस्थल रेचन प्राणायाम, 25.दीर्घ श्वास-प्रश्वास प्राणायाम, 26.प्राह्याभ्न्वर कुम्भक प्राणायाम, 27.षन्मुखी रेचन प्राणायाम
28.कण्ठ वातउदा पूरक प्राणायाम, 29.सुख प्रसारण पूरक कुम्भक प्राणायाम,
30.अनुलोम-विलोम नाड़ी शोधन प्राणायाम व नाड़ी अवरोध प्राणायाम आदि।

5. *प्रत्याहार:--*
इंद्रियों को विषयों से हटाने का नाम ही प्रत्याहार है।
इंद्रियां मनुष्य को बाहरी विषयों में उलझाए रखती है।।
प्रत्याहार के अभ्यास से
साधक अन्तर्मुखिता की
स्थिति प्राप्त करता है।
जैसे एक कछुआ अपने अंगों को समेट लेता है उसी प्रकार प्रत्याहरी मनुष्य की स्थिति होती है।
यम नियम, आसान, प्राणायाम को साधने से प्रत्याहार की स्थिति
घटित होने लगती है।

6.*धारणा*:--
चित्त को एक स्थान विशेष पर
केंद्रित करना ही धारणा है।
प्रत्याहार के सधने से धारणा
स्वत: ही घटित होती है।
धारणा धारण किया हुआ चित्त कैसी भी धारणा या कल्पना करता है, तो वैसे ही घटित होने लगता है।
यदि ऐसे व्यक्ति किसी एक कागज को हाथ में लेकर यह सोचे की यह जल जाए तो ऐसा हो जाता है।

7. *ध्यान*:--
जब ध्येय वस्तु का चिंतन करते हुए चित्त तद्रूप हो जाता है तो
उसे ध्यान कहते हैं।
पूर्ण ध्यान की स्थिति में किसी
अन्य वस्तु का ज्ञान अथवा उसकी स्मृति चित्त में प्रविष्ट नहीं होती।

ध्यान के रूढ़ प्रकार:-
स्थूल ध्यान, ज्योतिर्ध्यान
और सूक्ष्म ध्यान।

*ध्यान विधियां*:--
श्वास ध्यान, साक्षी भाव, नासाग्र ध्यान, विपश्यना ध्यान,

*ओशो द्वारा प्रदत्त*: --
सक्रिय ध्यान, नादब्रह्म ध्यान, कुंडलिनी ध्यान, नटराज ध्यान,
मंडल ध्यान आदि
115 ध्यान विधियों का अभ्यास
ओशो कम्यून में किया जाता है।

विज्ञान भैरव तंत्र में भगवान शिव ने उमा को 112 तरह की
ध्यान विधियाँ बताई हैं।

8. *समाधि*:--
यह चित्त की अवस्था है जिसमें
चित्त ध्येय वस्तु के चिंतन में
पूरी तरह लीन हो जाता है।
योग दर्शन समाधि के द्वारा ही
मोक्ष प्राप्ति को संभव मानता है।

*समाधि की भी दो श्रेणियां हैं
1. *सम्प्रज्ञात* और
2. *असम्प्रज्ञात*।

सम्प्रज्ञात समाधि
वितर्क, विचार, आनंद और अस्मितानुगत होती है।

असम्प्रज्ञात में
सात्विक, राजस और तामस
सभी वृत्तियों का निरोध हो जाता है।

इसे बौद्ध धर्म में संबोधि,
जैन धर्म में केवल्य और
हिन्दू धर्म में मोक्ष
प्राप्त करना कहते हैं।
इस सामान्य भाषा में मुक्ति कहते हैं।

पुराणों में मुक्ति के 6 प्रकार
बताएं गए है जो इस प्रकार हैं:--*
1. *साष्ट्रि*, (ऐश्वर्य),
2. *सालोक्य* (लोक की प्राप्ति),
3. *सारूप्य* (ब्रह्मस्वरूप),
4. *सामीप्य,* (ब्रह्म के पास),
5. *साम्य* (ब्रह्म जैसी समानता)
6. *सायुज्य*, या लीनता (ब्रह्म में लीन होकर ब्रह्म हो जाना)।

*योग क्रियाएं जानिएं:--*
प्रमुख 13 क्रियाएं:-
1.नेती-- सूत्र नेति, घॄत नेति, 2.धौति-- वमन धौति, वस्त्र धौति, दण्ड धौति,
3.गजकरणी,
4.बस्ती-- जल बस्ति,
5.कुंजर,
6.न्यौली,
7.त्राटक,
8.कपालभाति,
9.धौंकनी,
10.गणेश क्रिया,
11.बाधी,
12.लघु शंख प्रक्षालन और
13.शंख प्रक्षालन।

*मुद्राएं कई हैं:--*
*6 आसन घ:--*
1.विरत मुद्रा,
2.अश्विनी मुद्रा,
3.महामुद्रा,
4.योग मुद्रा,
5.विपरीत करणी मुद्रा,
6.शाम्भवी मुद्रा।

*पंच राजयोग मुद्राएं:--
1.चाचरी,
2.खेचरी,
3.भोचरी,
4.अगोचरी,
5.उन्न्मुनी मुद्रा।

*10 हस्त मुद्राएं:--*
उक्त के अलावा हस्त मुद्राओं में प्रमुख दस मुद्राओं का महत्व है
जो निम्न है: -
1.ज्ञान मुद्रा,
2.पृथवि मुद्रा,
3.वरुण मुद्रा,
4.वायु मुद्रा,
5.शून्य मुद्रा,
6.सूर्य मुद्रा,
7.प्राण मुद्रा,
8.लिंग मुद्रा,
9.अपान मुद्रा,
10.अपान वायु मुद्रा।

*अन्य मुद्राएं :--*
1.सुरभी मुद्रा,
2.ब्रह्ममुद्रा,
3.अभयमुद्रा,
4.भूमि मुद्रा,
5.भूमि स्पर्शमुद्रा,
6.धर्मचक्रमुद्रा,
7.वज्रमुद्रा,
8.वितर्कमुद्रा,
9.जनाना मुद्रा,
10.कर्णमुद्रा,
11.शरणागतमुद्रा,
12.ध्यान मुद्रा,
13.सुची मुद्रा,
14.ओम मुद्रा,
15.जनाना और चिन् मुद्रा, 16.पंचांगुली मुद्रा
17.महात्रिक मुद्रा,
18.कुबेर मुद्रा,
19.चित्त मुद्रा,
20.वरद मुद्रा,
21.मकर मुद्रा,
22.शंख मुद्रा,
23.रुद्र मुद्रा,
24.पुष्पपूत मुद्रा,
25.वज्र मुद्रा,
26. श्वांस मुद्रा,
27.हास्य बुद्धा मुद्रा,
28.योग मुद्रा,
29.गणेश मुद्रा
30.डॉयनेमिक मुद्रा,
31.मातंगी मुद्रा,
32.गरुड़ मुद्रा,
33.कुंडलिनी मुद्रा,
34.शिव लिंग मुद्रा,
35.ब्रह्मा मुद्रा,
36.मुकुल मुद्रा,
37.महर्षि मुद्रा,
38.योनी मुद्रा,
39.पुशन मुद्रा,
40.कालेश्वर मुद्रा,
41.गूढ़ मुद्रा,
42.मेरुदंड मुद्रा,
43.हाकिनी मुद्रा,
45.कमल मुद्रा,
46.पाचन मुद्रा,
47.विषहरण मुद्रा या निर्विषिकरण मुद्रा,
48.आकाश मुद्रा,
49.हृदय मुद्रा,
50.जाल मुद्रा आदि।

*योगाभ्यास की बाधाएं* :--
आहार,
प्रयास,
प्रजल्प,
नियमाग्रह,
जनसंग और
लौल्य।
इसी को सामान्य भाषा में
आहार अर्थात अतिभोजन,
प्रयास अर्थात आसनों के साथ जोर-जबरदस्ती,
प्रजल्प अर्थात अभ्यास का दिखावा, नियामाग्रह अर्थात योग करने के कड़े नियम बनाना,
जनसंग अर्थात अधिक जनसंपर्क और अंत में लौल्य का मतलब शारीरिक और मानसिक चंचलता।

*राजयोग* :--
यम, नियम, आसन, प्राणायम, प्रत्याहार, धारणा, ध्यान और
समाधि यह पतंजलि के
राजयोग के आठ अंग हैं।
इन्हें अष्टांग योग भी कहा जाता है। यही राजयोग है।

*हठयोग* :--
षट्कर्म, आसन, मुद्रा, प्रत्याहार,
ध्यान और समाधि:--
ये हठयोग के सात अंग है,
लेकिन हठयोगी का जोर
आसन एवं कुंडलिनी जागृति के लिए आसन, बंध, मुद्रा और प्राणायम पर अधिक रहता है।
यही क्रिया योग है।

*लययोग* :-- 
यम, नियम, स्थूल क्रिया, सूक्ष्म क्रिया, प्रत्याहार, धारणा, ध्यान और समाधि। उक्त आठ लययोग के अंग है।

*ज्ञानयोग* :--
साक्षीभाव द्वारा विशुद्ध आत्मा का ज्ञान प्राप्त करना ही ज्ञान योग है।
यही ध्यानयोग है।

*कर्मयोग* :--
शास्त्र विहित कर्म करना ही
कर्म योग है।
इसका उद्येश्य है
कर्मों में कुशलता लाना।

*भक्तियोग* : --
भक्त श्रवण, कीर्तन, स्मरण, पादसेवन, अर्चन, वंदन, दास्य,
सख्य और आत्मनिवेदन रूप-
-इन नौ अंगों को
नवधा भक्ति कहा जाता है।
भक्ति योगानुसार व्यक्ति
सालोक्य, सामीप्य, सारूप्य तथा सायुज्य-मुक्ति को प्राप्त होता है,
जिसे क्रमबद्ध मुक्ति कहा जाता है।

*अंग संचालन:--*
1.शवासन,
2.मकरासन,
3.दंडासन और
4. नमस्कार मुद्रा में
अंग संचालन किया जाता है
जिसे सूक्ष्म व्यायाम कहते हैं।
इसके अंतर्गत आंखें, कोहनी, घुटने, कमर, अंगुलियां, पंजे, मुंह आदि
अंगों की एक्सरसाइज की जाती है।

*प्रमुख बंध:--*
1.महाबंध,
2.मूलबंध,
3.जालन्धरबंध और
4.उड्डियान बांध।

*कुंडलिनी योग* :--
कुंडलिनी शक्ति सुषुम्ना नाड़ी में
नाभि के निचले हिस्से में सोई हुई अवस्था में रहती है,
जो ध्यान के गहराने के साथ ही
सभी चक्रों से गुजरती हुई
सहस्रार चक्र तक पहुंचती है।

ये चक्र 7 होते हैं:-
मूलाधार,
स्वाधिष्ठान,
मणिपुर,
अनाहत,
विशुद्धि,
आज्ञा और
सहस्रार।

72 हजार नाड़ियों में से
प्रमुख रूप से तीन है:
इड़ा,
पिंगला और
सुषुम्ना।

इड़ा और पिंगला नासिका के
दोनों छिद्रों से जुड़ी है जबकि
सुषुम्ना भृकुटी के बीच के स्थान से।

स्वरयोग इड़ा और पिंगला के
विषय में विस्तृत जानकारी देते हुए स्वरों को परिवर्तित करने,
रोग दूर करने, सिद्धि प्राप्त करने और भविष्यवाणी करने जैसी शक्तियाँ प्राप्त करने के विषय में गहन मार्गदर्शन होता है।

दोनों नासिका से सांस चलने का अर्थ है कि उस समय सुषुम्ना क्रियाशील है। ध्यान, प्रार्थना, जप, चिंतन और उत्कृष्ट कार्य करने के लिए
यही समय सर्वश्रेष्ठ होता है।
इस समय दिया हुआ आशीर्वाद या अभिशाप के फलित होने की
संभावना अधिक होती है।

*योग का संक्षिप्त इतिहास (History of Yoga) :*
योग का उपदेश सर्वप्रथम
हिरण्यगर्भ ब्रह्मा ने सनकादिकों को, पश्चात विवस्वान (सूर्य) को दिया।
बाद में यह दो शखाओं में
विभक्त हो गया।
एक ब्रह्मयोग और दूसरा कर्मयोग। ब्रह्मयोग की परम्परा सनक, सनन्दन, सनातन, कपिल, आसुरि, वोढु और पच्चंशिख नारद-शुकादिकों ने शुरू की थी। यह ब्रह्मयोग लोगों के बीच में ज्ञान, अध्यात्म और सांख्य योग नाम से प्रसिद्ध हुआ।

दूसरी कर्मयोग की परम्परा
विवस्वान की है।
विवस्वान ने मनु को, मनु ने इक्ष्वाकु को, इक्ष्वाकु ने राजर्षियों एवं प्रजाओं को योग का उपदेश दिया।
उक्त सभी बातों का वेद और पुराणों में उल्लेख मिलता है। वेद को संसार की प्रथम पुस्तक माना जाता है जिसका उत्पत्ति काल लगभग 10,000 वर्ष पूर्व का माना जाता है।

पुरातत्ववेत्ताओं अनुसार योग की उत्पत्ति 5000 ई.पू. में हुई।
गुरु-शिष्य परम्परा के द्वारा
योग का ज्ञान परम्परागत तौर पर एक पीढ़ी से दूसरी पीढ़ी को मिलता रहा।
भारतीय योग जानकारों के अनुसार योग की उत्पत्ति भारत में लगभग 5000 वर्ष से भी अधिक समय पहले हुई थी।
योग की सबसे आश्चर्यजनक खोज 1920 के शुरुआत में हुई। 1920 में पुरातत्व वैज्ञानिकों ने 'सिंधु सरस्वती सभ्यता' को खोजा था जिसमें प्राचीन हिंदू धर्म और योग की परंपरा होने के सबूत मिलते हैं। सिंधु घाटी सभ्यता को 3300-1700 बी.सी.ई. पुरानी माना जाती है।

*योग ग्रंथ*-- (Yoga Books) : वेद, उपनिषद्,
भगवदगीता,
हठयोग प्रदीपिका,
योगदर्शन,
शिव संहिता,
विज्ञान भैरव तंत्र और
विभिन्न तंत्र ग्रंथों में योग विद्या का उल्लेख मिलता है।
सभी को आधार बनाकर
पतंजलि ने योग सूत्र लिखा।
योग पर लिखा गया सर्वप्रथम सुव्यव्यवस्थित ग्रंथ है--
*योगसूत्र।*
योगसूत्र को पतंजलि ने
200 ई.पूर्व लिखा था।
इस ग्रंथ पर अब तक
हजारों भाष्य लिखे गए हैं,
लेकिन कुछ खास भाष्यों का
यहां उल्लेख करते हैं।

*व्यास भाष्य* :
व्यास भाष्य का रचना काल 200-400 ईसा पूर्व का
माना जाता है।
महर्षि पतंजलि का ग्रंथ
योगसूत्र योग की सभी विद्याओं का ठीक-ठीक संग्रह माना जाता है।
इसी रचना पर व्यासजी के
'व्यास भाष्य' को योग सूत्र पर लिखा प्रथम प्रामाणिक भाष्य माना जाता है। व्यास द्वारा महर्षि पतंजलि के योगसूत्र पर दी गई विस्तृत लेकिन सुव्यवस्थित व्याख्या।
*तत्त्ववैशारदी* : पतंजलि योगसूत्र के व्यास भाष्य के प्रामाणिक व्याख्याकार के रूप में
वाचस्पति मिश्र का 'तत्त्ववैशारदी' प्रमुख ग्रंथ माना जाता है।
वाचस्पति मिश्र ने योगसूत्र एवं
व्यास भाष्य दोनों पर ही
अपनी व्याख्या दी है।
तत्त्ववैशारदी का रचना काल
841 ईसा पश्चात माना जाता है।

*योगवार्तिक* :
विज्ञानभिक्षु का समय विद्वानों के द्वारा 16वीं शताब्दी के मध्य में
माना जाता है।
योगसूत्र पर महत्वपूर्ण व्याख्या विज्ञानभिक्षु की प्राप्त होती है
जिसका नाम ‘योगवार्तिक’ है।

*भोजवृत्ति* :
भोज के राज्य का समय 1075-1110 विक्रम संवत
माना जाता है।
धरेश्वर भोज के नाम से
प्रसिद्ध व्यक्ति ने योगसूत्र पर जो 'भोजवृत्ति' नामक ग्रंथ लिखा है
वह भोजवृत्ति योगविद्वजनों के बीच समादरणीय एवं प्रसिद्ध
माना जाता है।
कुछ इतिहासकार इसे 16वीं सदी का ग्रंथ मानते हैं।         ।। ॐ ।।