શનિવાર, 8 એપ્રિલ, 2023

Position of medical professionals

डॉक्टर्स और डॉक्टर्स संगठन इतने कमजोर क्यों  है ; क्यों कोई भी इनके मान सम्मान की परवाह नहीं करता , मारपीट अपमान मानहानि से नहीं चूकता , सब मिलाकर आर्थिक ,
मानसिक  सामाजिक शोषण ,  आइये विस्तार में महत्वपूर्ण विवेचना करते हैं कि पिछले 75 वर्षों में क्या गलतियां हुई है 🙏

संगठन में शक्ति होती है परंतु बिना संवैधानिक शक्ति के संगठन खरगोश ,भेड़ बकरी के समूह से अधिक नहीं होता , जिनको कोई भी शिकार कर सकता है , 
लोकतंत्र में  अधिकार , सुरक्षा , सम्मान & शक्ति  का केंद्र है -भारत का संविधान ; जिसके 4 आधारभूत स्तम्भ है :- 
1. विधायिका
2.कार्यपालिका
3.न्यायपालिका 
4.मीडिया



 विधायिका अर्थात माननीय विधायक ( MLA ,MLC ) माननीय राज्यसभा सांसद  & माननीय लोकसभा सांसद , 

संविधान में व्यवस्था है कि बॉलीवुड & सपोर्ट्स के प्रतिनिधि के रूप में राज्यसभा में सांसद मनोनीत ( नॉमिनेशन) किये जाते हैं , जो अपने फील्ड की समस्याओं के समाधान के लिए विधान परिषद ,राज्यसभा के पटल पर चर्चा के लिए मुद्दे रखते हैं , सचिन तेंदुलकर ,रेखा को राज्यसभा सांसद के रूप में हम सभी जानते हैं , क्या MCI या IMA या अन्य किसी मेडिको संगठन ने अपना राज्यसभा सांसद , MLC बनाने की माँग की ??? 
शिक्षक MLC  की तरह हमारा चिकित्सक MLC होते ; जो  चिकित्सकों से जुड़ी समस्याओं के समाधान के लिए मुद्दों को विधान परिषद के पटल पर रखते , 
ऐसे ही कला और खेल के राज्यसभा सांसद की तरह चिकित्सक सांसद होते तो राज्यसभा के पटल पर चिकित्सकों के मुद्दे रखते , क्रिकेटर & फ़िल्म स्टार की तरह चिकित्सकों को भी नेशनल अवार्ड , भारत रत्न ,पदम् विभूषण , पदम् भूषण , पद्मश्री आदि पुरुस्कार मिल रहे होते , 26 जनवरी ,15 अगस्त पर सम्मानित हो रहे होते ,


इस गलतफहमी में न रहे कि डॉक्टर्स भी तो विधायक या सांसद बनते है वह भी हमारे समस्याओं को नहीं रखते , तो भाई वह डॉक्टर के रूप में संसद में मनोनीत होकर नहीं गए , वह डॉक्टर से पहले अपनी पार्टी के समर्पित कार्यकर्ता है , इसलिए वह अपनी पार्टी के टिकट पर चुनाव जीत कर गए हैं तो वह पार्टी लाईन से बाहर क्यों जायेंगे , वह चिकित्सकों की समस्याओं को सदन के पटल पर क्यों रखेंगे ??.

कार्यपालिका  अर्थात -IAS , IPS , IFS के पास संवैधानिक शक्ति होती है , क्या MCI या IMA ने IMS ( इंडियन मेडिकल सर्विस ) के पद को बनवाने का प्रयास किया , IMS जो डॉक्टर होना चाहिए और सिर्फ वही स्वास्थ्य & चिकित्सा की नीतियां बनाये , जैसे ISRO की नीतियां वैज्ञानिक बनाते हैं जबकि मेडिकल की पॉलिसी नॉन मेडिको बनाते हैं , 

इसी तरह पुलिस विभाग , प्रशासनिक विभाग के प्रादेशिक स्तर से अधिकारी IPS ,IAS में प्रोमोट हो जाते हैं , परंतु मेडिकल ऑफिसर के लिए MCI या IMA ने IMS ( इंडियन मेडिकल सर्विस ) बनाने का कोई ठोस प्रयास नहीं किया , यदि आज IMS अधिकारी होते तो उनको चिकित्सकों की मूलभूत समस्याओं को केंद्र में रखकर नीतियाँ बनती , आज RTH के लिए विरोध में सड़कों पर नहीं उतरना पड़ता , 

न्यायपालिका - प्रादेशिक सेवाओ के हाईकोर्ट के माननीय  न्यायमूर्ति के पास भी केंद्रीय सेवाओं ( सुप्रीमकोर्ट  )में जाने का विकल्प हैं ,परंतु MCI और IMA ने क्या कभी प्रदेश के चिकित्सा अधिकारियों को सुदृण करने की कोशिश की , IMS बनवाने का पर्यास किया , जिससे माननीय न्यायमूर्तियों की तरह मेडिकल कैडर भी संगठित हो , 

चिकित्सक संगठित भी नहीं है - संघ शक्ति कलियुगे के धेय्य वाक्य के अर्थ को नहीं समझ पाये जबकि एडवोकेट जो संवैधानिक शक्तियों को बहुत अच्छे से समझते है ; शक्ति के इस मंत्र को समझ गए , 

जिस तरह से हमारी MCI थी उसी तरह से भारत भर के  वकीलों की अखिल भारतीय एसोसिएशन  "  बार कॉउन्सिल  "  होती है ,  देश भर के वकीलों के मुद्दे , समस्या & सुविधाओं के लिए बार कॉउन्सिल गम्भीर होती है , प्रत्येक पटल पर वकीलों के मुद्दों को उठाती है ,  सुप्रीम कोर्ट के वकीलों से डिस्ट्रिक्ट तक के वकील साहब एक साथ होते हैं , 

जबकि डॉक्टर्स की न जाने कितने पालनहार है ,  MCI ( एनएमसी),   IMA , मूल निवासी मेडिकल एसोसिएशन , अलग अलग प्रान्तों के सरकारी डॉक्टर्स की एसोसिएशन  , JR , SR मेडिकल फैकल्टी एसोसिएशन , AIIMS एसोसिएशन , PGI डॉक्टर्स एसोसिएशन , अलग-2 स्पेशलिटी की स्वतंत्र एसोसिएशन , UPSC से चयनित डॉक्टर्स की एसोसिएशन , रेलवे डॉक्टर्स की एसोसिएशन ,  जाति आधारित मेडिको एसोसिएशन ,  सम्प्रदाय आधारित मेडिकल एसोसिएशन आदि ,  2004 से पहले OPS वाले , 2005 के बाद NPS वाले ,   प्राइवेट ,सरकारी , विदेश ,अलग अलग मेडिकल कॉलेज आदि की ग्रुपबाजी  आदि आदि और भी न जाने कौन -2 से मुद्दों पर हम राजतंत्र के सामन्तो की तरह बंटे हुए हैं , 

वकीलों की बार कॉउन्सिल की तरह चिकित्सकों के मुद्दे MCI की जिम्मेदारी होनी चाहिए थी , परंतु आज  प्राइवेट एसोसिएशन IMA चिकित्सकों का फेस है ,न कि MCI ,स्टेट मेडिकल काउंसिल , MCI को गलतफहमी थी कि हम तो  ऑटोनोमस बॉडी है ,संवैधानिक संस्था है ,हमारा कोई क्या बिगाड़ सकता है , यदि संविधान पढ़ा होता तो समझ जाते कि MCI को संसद द्वारा निर्धारित प्रक्रिया सेखत्म किया जा सकता है , 


बार कॉउन्सिल की तरह चिकित्सा जगत की माँ MCI की सोच दूरदर्शी नहीं थी , MCI की पॉलिसी की प्राथमिकता में था ही नहीं कि हम प्रशासनिक पदों में लिए उपयोगी बने , संवैधानिक शक्तियों को धारण कर शक्तिशाली बने , 
 MCI की पॉलिसी थी E=E ,  Education =Economy , अर्थात सिर्फ धन कमाओ लेकिन राजा मत बनो अर्थात संवैधानिक शक्ति अर्जित मत करो , सिर्फ टेक्निकल स्किल्ड वर्कर बन कर रहो , तभी तो IAS ,IPS ,IFS की तरह हमारा IMS कैडर नहीं है , सरकारी चिकित्सा अधिकारी पद को आकर्षित नहीं बना पाये , अब तो सरकारी मेडिकल कॉलेज में फैक्लटी के रूप में भी चिकित्सक सेवा नहीं देना चाहते , 

 MCI खत्म हो गई तो अच्छा ही हुआ क्योंकि MCI ने डॉक्टर्स को शक्तिहीन टेक्निकल स्किल्ड वर्कर के रूप में तैयार किया है , मेडिको के कोई मूलभूत अधिकार & सुविधाएं नहीं , मेडिकल कॉलेज के रेजिडेंट्स की मूलभूत समस्याओं से लेकर ग्रामीण भारत की स्वास्थ्य सेवाओं को सुदृण करने का कोई बेहतरीन विजिन नहीं था , तभी तो प्राइवेट मेडिकल कॉलेज लगातार बढ़ते गये , अधिकांश सीट प्राइवेट मेडिकल कॉलेज में हो गई , मेडिकल एजुकेशन बहुत महँगी होती चली गई , 

कईयों को लगता है कि चिकित्सक धन कमाने में लगे रहे तो दोस्तों कभी भी ध्यान से देखना कि प्रशासनिक अधिकारियों , एडवोकेट ,  मीडिया ,राजनेताओं से अधिक धन सम्पत्ति , बंगले , शक्ति, सम्मान ,रुतवा  ,सुविधाएं क्या चिकित्सकों के पास है ????


 पिछले 75 वर्षों से संविधान की बेसिक नॉलेज सभी चिकित्सकों के पास होनी चाहिए थी ; जोकि *MCI ने दूरदर्शिता की कमी* की वजह से चिकित्सकों के पास नहीं है , MCI ने चिकित्सकों को अधिकारी वर्ग ,शक्तिशाली & संगठित बनाने का ईमानदार प्रयास नही किया , MCI प्राइवेट सेक्टर  & विदेशों के हिसाब से चिकित्सक तैयार करता रहा , इसमें उसे कामयाबी भी मिली , तभी तो आज सरकारी अस्पताल ,सरकारी मेडिकल कॉलेज में स्पेशलिस्ट और सुपर स्पेशलिस्ट चिकित्सकों की कमी है , बिड मॉडल पर चिकित्सकों की बोली लग रही है , चिकित्सा अधिकारी पद भी संविदा हो गया , क्या कोई राजपत्रित प्रशासनिक अधिकारी , मा. न्यायमूर्ति पद संविदा होता है ?


भारत की 70 % आबादी ग्रामीण स्तर पर है , राजनैतिक पार्टियों को वोट भी सबसे अधिक यही से मिलता है , और हमारी MCI इस बात को नहीं समझ पाई , यदि MCI के पास ग्राउंड लेवल की समझदारी होती तो  ग्रामीण क्षेत्रों में स्पेशलिस्ट सुविधाओं को सुदृण करने के लिए & चिकित्सकों को सेवा में आने के लिएकोई ठोस ब्लू प्रिंट तैयार करती , जिससे चिकित्सक ग्रामीण क्षेत्रों के लिए महत्वपूर्ण केंद्र होते ,तो माननीय नेताजी भी आपको पलको पर बिठाकर रखते , 

परंतु  MCI ने 75 वर्षों में जो मानसिकता सेट की है उसी का नतीजा है कि  चिकित्सकों में आज भी संविधान की शक्तियों वाली व्यवस्था का हिस्सा बनने के प्रति अवेयरनेस नहीं है , क्योंकि हम अपने सीनियर्स को फॉलो करते हैं ,  तभी तो सिविल सर्जन से सीएमओ तक आ गए , फ़ूड इंस्पेक्टर एवं ड्रग इंस्पेक्टर पद हमारे विभाग से चले गये  , पहले जिला जज और सिविल सर्जन जनपद में सुप्रीम पॉवर होती थी , परंतु आज सीएमओ साहब क्या है प्रशासन में यह किसी से छुपा नहीं है , अब तो स्वशासी मेडिकल कॉलेज के प्रधानाचार्य तक डीएम साहब की मीटिंग में डीएम साहब से या उनके प्रतिनिधि से सीएमओ साहब के बराबर में आदेश प्राप्त करते दिख जाये तो बड़ी बात नहीं होंगी , 

 स्टेट पब्लिक कमीशन से चयनित प्रादेशिक प्रशासनिक अधिकारी PCS ,PPS ( राजस्थान में RAS ) प्रोमोशन पाकर IAS ,IPS बन जाते हैं ,  और उसी कमीशन से चयनित M. O  को प्रशासनिक सेवाओं के लिए उपयुक्त नहीं समझा जाता, क्योंकि प्रशासनिक क्षमता का विकास चिकित्सकों के सिलेबस और ट्रेनिंग का हिस्सा ही नहीं रहा , अधिकांश चिकित्सक, जब भी विभिन्न प्रकार के वित्तीय और प्रशासनिक प्रशिक्षण के लिए नामित किया जाता था तो जाते नही थे और बाबुओं से मिलकर अपना नाम कटवा लेते है , जिसके कारण सुंदर अवसर गवां देते रहे हैं , अब भी सुधर जाए तब भी ठीक है , कोई भी उनसे कम ग्रेड पे या समान ग्रेड पे का अधिकारी धमका कर चला जाता हैं , 

चिकित्सा अधिकारी राजपत्रित अधिकारी होने के बाबजूद बाबुओं से पूँछ-2 कर वित्तीय & प्रशासनिक निर्णय लेते हैं ,
 राजपत्रित अधिकारी होने के बाबजूद आये दिन चिकित्सक पिटते है , बेज्जती करवाना तो अनिवार्य हिस्सा बन गया है , राजपत्रित अधिकारी होने के बाबजूद प्रशासनिक अधिकारियों की तरह न अच्छे आवास है , न सम्मान , न अर्दली , न ड्राइवर एवं अन्य सहायक , न ही अन्य कोई पॉवर , इसलिए जनता , मीडिया ,राजनेता , प्रशासनिक अधिकारी , पुलिस  आपको चिकित्सा अधिकारी न मानकर सिर्फ प्राइवेट सेक्टर के डॉक्टर साहब के तुल्य मानती है , प्राइवेट में झोलाछाप भी डॉक्टर है , हमारा पैरामेडिकल स्टॉफ भी डॉक्टर है , चुनाव/ बोर्ड परीक्षाओं में सेक्टर मजिस्ट्रेट बना दिया जाता है तो स्थाई रूप से मजिस्ट्रेट पॉवर क्यों नहीं है ?

इसे MCI की दूरदर्शिता का अभाव न कहे तो क्या कहे जो 12th तक के सबसे मेधावी स्टूडेंट्स को संविधान की व्यवस्था में प्रशासनिक पॉवर वाले पदों के योग्य न बना पाई , अपितु 12th तक जो पीछे थे उनको उनके पद की पॉवर की वजह से सलाम करना पड़ता है l


 यदि IMA मिशन मोड पर आज से संविधान को समझने के लिए CME या ज़ूम ट्रैनिंग आयोजित करें  या यूट्यूब पर वीडियो देखकर संवैधानिक सिस्टम को समझने का प्रयास करेंगे तब 2025 तक उम्मीद कर सकते हैं कि चिकित्सक अपने मौलिक अधिकारों की रक्षा कर पायेंगे , सम्मानित नागरिक का जीवन जी पायेंगे ,  विधायिका ( राज्यसभा सांसद मनोनीत करवाकर )  , कार्यपालिका (IMS कैडर बनवाकर) में अपनी स्थिति सुदृण कर पायेंगे ,

મંગળવાર, 21 માર્ચ, 2023

Life

🙏🙏"Who looks outwars sleeps, Who looks inward awakes -------------

Life can only be understood backwards but it must be live forward. Hapiness lies in the ability to relax with your condition. A life without introspection is not worth living. We are always getting ready to live but never living. Remember regret and fear are twin thieves that rob us of today, regret of yesterday and fear of tomorrow. Gratitude has the potential to unlock the fullness of life. Gratitude can convert denial in to acceptance, chaos in to order and confusion in to clarity. Gratitude can convert house in to home and foe to friend. Gratitude makes a sense of our past, brings peace for the present and vision for the future. There are three most important essential of life :
1.Something to do 
2.Someone to love 
3.Something to hope. 
The secret of life is 
Self -value 
Self -love. 
Finally in life never seek to understand so that you may believe, but always believe so that you may understand. Believe your inner voice. The longest journey is journey within 🙏
Happy morning 🌄

બુધવાર, 8 માર્ચ, 2023

Holi

*ચાલોને આજે...*🌈

સદભાવ થી પરિવાર ની
*ઝોળી ભરીએ...*
સંસ્કારથી અતૂટસ્નેહ ની
*દોરી વણીએ...*
માન સન્માન આપી સૌને
*સ્વજન ગણીએ...*
નિજ સ્વાર્થ  પડતો મુકી
*સૌ સાથે રહીએ...*
થયેલી ભૂલો સ્વીકાર કરી
*માફી માંગીએ...*
એવી એક ભીની ભાવના
*ભેગી કરીએ...*
આપણે ગેરસમજણ ની 
*હોળી કરીએ...*
દિલની લાગણીઓ સાથે
*ઘૂળેટી રમીએ...!!*
    🌾 🪂 🌈🥀
રંગોત્સવ ની શુભેચ્છાઓ 
      🌱🍂🌿🐾

ગુરુવાર, 2 માર્ચ, 2023

Religeon Vs Spituality

🙏🙏 RELEGION                   Vs        SPIRITUALITY ▪ 💫Religion is not just one, there are many.▪ 💫Spirituality is one.▪💫 Religion is for those who sleep.▪ 💫Spirituality is for those who are awake.▪💫 Religion is for those who need someone to tell them what to do and want to be guided.▪💫 Spirituality is for those who pay attention to their inner voice.▪💫 Religion has a set of dogmatic rules.▪💫 Spirituality invites us to reason about everything, to question everything.▪💫 Religion is governed by codes and rules.▪ 💫Spirituality is boundless.▪💫 Religion speaks of sin and guilt.▪💫 Spirituality says, "learn from an error".▪ 💫Religion represses everything that is inconvenient.▪ 💫Spirituality transcends everything, it brings you closer to your truth !!▪💫 Religion speaks of a God; It is not God.▪💫 Spirituality is everything and therefore, it is in God.▪💫 Religion invents.▪💫Spirituality finds.▪💫 Religion does not tolerate any question.▪💫Spirituality questions everything.▪ 💫Religion is human. It is an organization with rules made by men.▪ 💫Spirituality is Divine, without human rules.▪ 💫Religion is the cause of divisions.▪💫Spirituality unites.▪ 💫Religion is looking for you to believe.▪ 💫Spirituality you have to look for it to believe.▪ 💫Religion follows the concepts of a sacred book.▪💫 Spirituality seeks the sacred in all books.▪ Religion feeds on fear.▪💫 Spirituality feeds on trust and faith.▪ 💫Religion lives in thought.▪💫 Spirituality lives in Inner Consciousness.▪💫 Religion deals with performing rituals.▪ 💫Spirituality has to do with the Inner Self.▪ 💫Religion feeds the ego.▪💫 Spirituality drives to transcend beyond.▪💫 Religion makes us renounce the world to follow a God.▪ 💫Spirituality makes us live in God, without renouncing our existing lives.▪ 💫Religion is a cult.▪💫 Spirituality is inner meditation.▪💫 Religion fills us with dreams of glory in paradise.▪💫 Spirituality makes us live the glory and paradise on earth.▪ 💫Religion lives in the past and in the future.▪ 💫Spirituality lives in the present.▪ 💫Religion creates cloisters in our memory.▪💫 Spirituality liberates our Consciousness.▪💫 Religion makes us believe in eternal life.▪💫 Spirituality makes us aware of Eternal Life.▪ 💫Religion promises life after death.▪ 💫Spirituality is to find God in our interior during the current life before death.-♦We are not human beings, who go through a spiritual experience.-♦We are spiritual beings, who go through a human experience.Happy morning 🌄

બુધવાર, 1 માર્ચ, 2023

Enjoy life

*પુરૂ વાંચી પછી ડીલીટ કરશો* 

🙏🙏🙏

તમને જે ગમે તે કરો અને ખુશમાં રહો...!!!*

કારણ કે:

1. *ટ્રેડમિલના શોધકનું* 

54 વર્ષની વયે અવસાન થયું

2. *જિમ્નેસ્ટિક્સના શોધકનું* 

57 વર્ષની વયે અવસાન થયું

3. *વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયન* 

41 વર્ષે મૃત્યુ પામ્યો

4. *વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર મેરાડોનાનું* 

60 વર્ષની વયે અવસાન થયું

*પણ...પરંતુ...*

5. *KFC શોધકનું* 

94 વર્ષની વયે અવસાન થયું.

6. *ન્યુટેલા બ્રાન્ડના શોધકનું* 

88 વર્ષની વયે અવસાન થયું.

7. *સિગારેટ ઉત્પાદક વિન્સ્ટનનું*

102 વર્ષની વયે અવસાન થયું.

8. *અફીણના શોધક* 

116 વર્ષની ઉંમરે ભૂકંપમાં મૃત્યુ પામ્યા.

9. *હેનેસીની વિશ્વ વિખ્યાત બ્રાન્ડી બ્રાન્ડના શોધકનું* 

98 વર્ષની વયે અવસાન થયું.

10. *MDH મસાલાવાળા* સજ્જન 

97 વર્ષ જીવ્યા...

તો પછી આ ડોકટરો કેવી રીતે નિષ્કર્ષ પર આવ્યા કે 

*કસરત કે પ્રાણાયામ કરવાથી લાંબુ જીવન જીવાય છે.*

સસલું હંમેશા ઉપર અને નીચે કૂદકો મારે છે પરંતુ તે માત્ર 2 વર્ષ જીવે છે 

અને 

જે કાચબો કસરત કરતો નથી તે 400 વર્ષ સુધી જીવે છે.

તેથી, 

થોડો આરામ કરો, 

શાંત રહો, 

શાંતીથી ખાઓ, પીઓ 

અને 

તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો.

*જલસા કરો ભાઈ જલસા...*

*ભોગવે એ ભાગ્યશાળી*

૭૨ વર્ષની ઉમરે એકલવાયુ જીવન જીવતાં બુજુર્ગ ડીપ્રેશનમાં આવી ગયા એટલે તેમને મનોચિકિત્સિક ડોકટર પાસે લઈ ગયા...

ડો. : તમારા દિકરા દિકરી શું કરે છે ?

બુજુર્ગ : એમને મેં પરણાવી દીધા છે અને તેઓ સુખી છે.

પત્નિ ગુજરી ગયા છે.

જીવનમાં કોઇ જલસો નથી....

ડો. : એવી તમારી કોઇ ઇચ્છા ખરી કે જે પુરી ના થઈ હોય

બુજુર્ગ : હા...

એક ઇચ્છા હતી કે એક દિવસ કોઇ ફાઇવસ્ટાર હોટેલમાં રોકાવ.

ડો. : તમારી પાસે કેટલી મિલ્કત છે?

બુજુર્ગ : હું હાલમાં રહું છું તે એક ફલેટ અને એક મોટો ૧૦૦૦ મીટરનો ખાલી પ્લોટ છે 

જેની કિમત આશરે ૮ કરોડ રૂપિયા હશે.

ડો. : તમને એમ નથી થતું કે તમારી પાસે જે મિલ્કત છે તે વેચીને તમે જલસાની જીંદગી જીવો?
 
મારૂ માનો તો તમે એ પ્લોટ વેચી નાખો..

જે ૮ કરોડ રૂપિયા આવે તેમાંથી એક ચાર કરોડની મિલ્કત લઈ લો 

અને 

બાકીના ચાર કરોડ વાપરવા માંડો..

એક ફાઇવ સ્ટાર હોટેલમાં જેનું ભાડુ રોજના ૧૦ હજાર છે તેમાં રહેવા માંડો...

ત્યાં તમને સ્વીમીંગ પુલ. જીમ અનેક જાતનાં ભાવતા ભોજન અને અનેક લોકોને મળવાનું બનશે.

અને દર ત્રણ મહિને શહેર બદલી નાખો..

તમને જીવન પ્રત્યે પ્રેમ જાગશે અને તમારૂ ડીપ્રેશન કાયમ માટે દૂર થઈ જશે.

બુજુર્ગ ૧૦ હજારનાં ભાડાવાળી ફાઇવસ્ટાર હોટેલમાં રહેવા ગયા...

ટેશ અને જલસામાં દિવસો પસાર થવા માંડયા...

૮૨ માં વર્ષે જયારે તેમનું અવસાન થયું ત્યારે ચાર કરોડમાંથી ૧.૫ કરોડ હજુ બચ્યા હતાં 

અને ચાર કરોડની લીધેલ પ્રોપર્ટીના ભાવ ૮ કરોડ થઈ ગયા હતાં..

કહેવાની જરૂર નથી કે ડીપ્રેશન તો સંદતર નાબુદ થઈ ગયું હતું અને જીવવા માટેના અનેક બહાના પણ મળતા રહ્યા હતા..

*બોધ* : 

*મરણ મુડી પણ મરણ પહેલા વાપરી નાખવી અને જલસાથી પાછલી જીંદગી જીવવી...*

*ભોગવે એ ભાગ્યશાળી*

*શુભેચ્છક*

*સિનિયર સિટીઝન એસોસિયેશન*

હરી-ફરી લે, 

હમણાં તબિયત છે ફાંકડી,

કાલે કેડે થી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.

નીરખી લે, નીરખી લે, 
હમણાં નજર છે વશમાં,

કાલે આવશે મોતિયો ને આંખે હશે કાળા ચશ્મા.

નીકળી પડ મિત્રો સાથે ફરવા, મોજ મસ્તી કરવા,

કાલે બધા આવશે તને બીમાર ખાટલે મળવા.

આજે જ રૂબરૂ મળવાનો છે પુરેપૂરો સ્કોપ,

કાલે સામે બેઠો હશે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.

કરી નાખ ઉજાણી, 
પી લે પાણી લીટર બે લીટર,

જો જે કદાચ કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.

ચાલો સહુ ભેગા થઇએ,
છોડો

વોટ્સએપ, 

ઇન્સ્ટાગ્રામ 

ને 
ટ્વીટર,

કોઈ નથી જાણતું...
ક્યારે પુરા થઈ જાશે 
આ હૃદયના કિલોમીટર...!!!

*જીંદગી ડોકટર ની ગોળી સાથે નહીં..*

*પણ મિત્રો ની ટોળી સાથે જીવવાની હોય છે!!!*                              💖ENJOOOOY LIFE💖💐

મંગળવાર, 17 જાન્યુઆરી, 2023

Life, way to live

*શ્રી સચ્ચિદાનંદ સ્વામી  દંતાલી વાળા ના વિચારો*

*આ જગનતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વિક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*

*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો!*

*જે શરીર આપણા તથાકથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી નથી લાગતી ?*

*શરીરનો કોઈ વાંક નથી,તો પણ એને ભુખ્યુ રાખો. શરીરનો કોઈ જુર્મ નથી, છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દિવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’*

*મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કેમ માની શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે ,એટલે એને આપણે પવિત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો*

*તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતિનો ત્રાસ વેઠીનેય પારિવારીક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હિત માટે ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું?*

*અડધી રાત્રે પાડોશમાં કોઈ બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નિન્દ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*

*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વિરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી.*

*દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે !*

*એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે.*

*માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બિમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે;પણ પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે.*

 *જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*

 *પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘મદદ’ કરવી એ ‘ધર્મ’ છે.*

*મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે.*

 *હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય.*

*પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું* 

*આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*

*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એજ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે.*

 *વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વિમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બિમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*

*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*

      *અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નિભાવતાં આવડે તો આધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય.*

 *સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ : જેમ કે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, શિક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે.*

 *સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.*
*માટે જીવન મળ્યું છે તો મોજથી જીવો અને સાચા માનવ ધર્મ સાથે જીવો દોસ્ત.*

🌹🌹🌹🌹🌹🌹

ગુરુવાર, 3 નવેમ્બર, 2022

આનંદમ્ પરમ સુખમ્

*શાંતિથી પૂરેપૂરો મેસેજ વાંચજો*

*_" આનંદમ્ પરમ સુખમ્ "_*

_એક ગ્રુપમાં દર મહિનાનાં પહેલા_ 
_શનિવારે એક વિષય નક્કી કરી,_  
_એ વિષય પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_* _અર્થાત્_ 
*_બને એટલા ઓછા શબ્દોમાં_*
_પોતાની વાત ચોટદાર રીતે લખીને પોસ્ટ કરવાનું રહેતું હતું ._

_આ વખતે વિષય હતો ;_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

 _બધાએ_ 
*_" આનંદમ્ પરમ સુખમ "_* 
_પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_*
_માં રજૂ કરવાનું શરૂ કર્યું . . ._

👴
_એક આધેડ ઉંમરના કાકા બોલ્યા_
 _" ઘરે પહોંચું ત્યારે,_
_ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા, મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા , , ,_
_એટલે મારે મન . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👦
_એક યુવાન બોલ્યો :_
 _કંઈ વાંધો નહિં,_
_બીજી નોકરી મળી જશે,_
_કહેતો, પત્નીનો હિંમત_
_આપતો અવાજ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

‍👨🏾‍🍼
_એક પિતાએ કહ્યું :_
_કંઈ જ કહ્યા વિના,_
_બધું સમજી જતું સંતાન એટલે_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

‍👨🏻‍💼 
_એક ભાઈએ કહ્યું :_ 
_રોજ ઈશ્વર સમક્ષ,_
_કોઈ માગણી વિનાની_
_પ્રાર્થના એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩 
_એક કાકીએ કહ્યું :_
_રોજ જમતી વખતે_
_આ પ્રભુકૃપા જ છે,_ 
_એનો અહેસાસ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👨 _એક કાકા બોલ્યા : વહેલી સવારે મૉર્નિંગ વૉક પર_
_પાછળથી ધબ્બો મારી,_
_અલ્યા રસીકયા . . ._
_કહી, વર્ષો પછી મળનાર_
_જૂનો મિત્ર એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_તો બીજા કાકાએ કહ્યું :_
_સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી, વહુનો મીઠો રણકો એટલે_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👳
_એક દાદા બોલ્યા :_
_પૌત્રના સ્વરૂપમાં મળી જતો,_ 
_એક નવો મિત્ર એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩🏻‍🦱 
_એક યુવતી બોલી :_
_ઓફિસેથી ઘરે પહોંચતાં જ_ 
_સાસુમાએ આપેલો_
_પાણીનો ગ્લાસ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩‍⚖ 
_એક મહિલાએ કહ્યું :_ _થાકી ગયાં હોઈએ ,_
_ત્યારે વહાલથી_ 
_પતિનું કહેવું,_
_કોઈ એક વસ્તુ બનાવ,_
_ચાલશે, એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_છેલ્લે છેલ્લે મેં કહ્યું :_
_તમારા જેવા મિત્રો સાથે,_
_વાતો કરતાં કરતાં_
_જે આનંદ આવે એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

 _આ બધાં_ 
*_" આનંદમ્ પરમ સુખમ "_* 
*_ની વાતોમાં ક્યાંય_*
*_પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય કોઈ મોંઘીદાટ ચીજો નથી,_*
*_એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે_*

*_" આનંદમ્ પરમ સુખમ "_* 

_ની ક્ષણો તમારી પાસે છે, 
એ તપાસી_ *_ઈશ્વર_*_નો_
_આભાર ચોક્કસ માનજો_ .

 🙏😊🌹😊🌹🙏