મંગળવાર, 12 મે, 2020

ICMR guidelines after lockdown is eased

ICMR New Delhi*                                    *Please read carefully*

_*Some very important points..*_

_*1.* Postpone travel abroad for 2 years.._
_*2.* Do not eat outside food for 1 year.._
_*3.* Do not go to unnecessary marriage or other similar ceremony.._
_*4.* Do not take unnecessary travel trips.._
_*5.* Do not go to a crowded place for at least 1 year.._
_*6.* Completely follow social distancing norms.._
_*7.* Stay away from a person who has  cough.._
_*8.* Keep the face mask on.._
_*9.* Be very careful in the current one week.._
_*10.* Do not let the any mess  around you.._
11. *Prefer vegetarian food.*
*12.* Do not go to the Cinema, Mall, Crowded Market for 6 Months now.  If possible, Park, Party, etc. should also be avoided.._
_*13.* Increase immunity.._
_*14.* be very carefull while at Barber shop or at beauty Salon parlour.._
_*15.* Avoid Unnecessary Meetings, Always keep in mind Social Distancing.._
_*16.* The threat of *CORONA* is not going to end soon.

17. Dont wear belt, rings, wrist watch, when you go out. Watch is not required. Your mobile has got time.
18. No hand kerchief. Take sanitiser & tissue if required.
19. Don't bring the shoes into your house. Leave them outside.
20. Clean your hands & legs when you come home from outside.
21.when you feel you have come nearer to a suspected patient take a thorough bath.

Lockdown or no lockdown next 6 months to 12 months follow these precautions.

Share this with all your family & friends.
_*Thank You..*_

Indian Council of Medical Research, New Delhi
https://www.icmr.gov.in/

શનિવાર, 9 મે, 2020

Survival in Corona

આવી પરીસ્થિતિ ક્યાં સુધી રહેશે ? સંજોગો ક્યારે બદલાશે ? અત્યારની જીવન-શૈલી કાયમી બની જશે ? જેને આપણે ‘ન્યુ-નોર્મલ’ કહીએ છીએ, એ આટલું બધું ડરામણું હશે ? ચાલો, જવાબ શોધીએ. ધારો કે આપણે કોઈ એક એવી ફ્લાઈટમાં ફસાયેલા છીએ, જે ફ્લાઈટ ટેકનીકલ ખામી કે ખરાબ હવામાનને કારણે લેન્ડ થઈ શકે તેમ નથી. વિપરીત સંજોગો વિશે માઈક પર એનાઉન્સમેન્ટ કરીને પાઈલટ આપણને અવારનવાર માહિતગાર કરી રહ્યા છે અને નચિંત રહેવા કહી રહ્યા છે. પણ દરેક યાત્રીના મનમાં એક જ શંકા છે, શું ક્યારેય પણ લેન્ડીંગ શક્ય બનશે ?

વાસ્તવિકતાથી શરૂઆત કરીએ. યેસ, આપણી ફ્લાઈટ મોડી છે. કલાકો નહીં પણ મહિનાઓ મોડી છે. ટ્રાવેલ કંડીશન્સ ફેવરેબલ નથી. ભયનો માહોલ છે પણ આવા સંજોગોમાં આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ. ‘સેઈફ અરાઈવલ.’ કોઈપણ જાતની માનસિક કે શારીરિક યાતના વગર આપણે સુખરૂપ લેન્ડ કરી શકીએ, એનાથી વધારે આપણે બીજું કશું જ નથી જોઈતું.

સફળતા, ક્રિએટીવીટી, અર્થોપાજન, લક્ઝરી, પ્રોફિટ જેવું બધું જ ભૂલી જઈને આપણું એક માત્ર ધ્યેય અત્યારે ‘સર્વાઈવ’ થવાનું હોવું જોઈએ. બદલાતી પરીસ્થિતિ સાથે આપણે માનસિક સમીકરણો પણ બદલવા પડશે. જો અનુભવો – અપેક્ષાઓ = સંતોષ હોય, તો આ સમીકરણમાં આપણે અનુભવો બદલી શકવાના નથી. આપણા હાથમાં રહેલું એક માત્ર વેરીએબલ ‘અપેક્ષાઓ’ છે. અપેક્ષાઓ જેટલી ઘટાડશું, સંતોષ એટલો વધારે રહેશે.

વિલંબ અપેક્ષિત છે જ. એ પણ અપેક્ષિત છે કે સહયાત્રીઓ અધીરા, ફ્રસ્ટ્રેટેડ કે ગુસ્સે થશે. કેટલાક માનવજાતના અંતની ભવિષ્યવાણી કરવા લાગશે. નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક માસ્ક કાઢી નાખશે. ‘ક્વોરન્ટાઈન’નું પાલન નહીં કરે. આવા સમયે આપણું કામ શાંતિ, નિરાંત અને સ્વાસ્થ્ય જાળવી રાખવાનું છે. સૌથી પહેલા આપણા માસ્ક બાંધવા અને પછી સહયાત્રીઓને માસ્ક બાંધવા માટે સહાય કરવી. સહયાત્રીઓ પ્રત્યે કરુણા અને સહકારભાવ રાખવો. લોકો તમને આ સમયનો મહત્તમ ઉપયોગ કરી લેવાનું કહેશે પણ ધેટ્સ ઓકે. આપણી જાત કે સંજોગો પાસેથી કોઈ પ્રકારની અવાસ્તવિક અપેક્ષાઓ ન રાખવી. વાળ, મૂછ, દાઢી કે વજન વધે તો વધવા દો. પ્રોડક્ટીવીટી ઘટે, તો ઘટવા દો. લેટ્સ એક્સેપ્ટ. સંજોગો ખરાબ છે અને હજી થોડો સમય ખરાબ રહેશે. પણ ત્યાં સુધી માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. લેટ્સ ટેક ‘વન ડે એટ અ ટાઈમ.’ આગળનું વિચારવાની જરૂર નથી.

કોઈ બીજાને ખુશ કરવા, એ ખુશ રહેવાનો શ્રેષ્ઠ રસ્તો છે. કોઈને થેન્ક-યુનો મેસેજ લખવો, કોઈને સોરીનો ફોન કરવો, ‘આઉટ ઓફ ટચ’ રહેલા મિત્રને વિડીયો કોલ કરવો, કોઈને એક્સ્ટ્રા સેલેરી આપવો, જુના કપડા આપવા કે કોઈપણ અન્ય પ્રકારે દાન કરવું. ટૂંકમાં, કોઈ એક વ્યક્તિનો દિવસ સુધારવો. કોઈ અન્ય વ્યક્તિના જીવનમાં તમે પ્રગટાવેલું એ અજવાળું, તમારું અંધારું પણ દૂર કરશે.

ચોક્કસ, આ મુસાફરી કપરી અને મુશ્કેલ છે. પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે. રાત જ્યારે સૌથી અંધારી અને બિહામણી લાગતી હોય છે, અજવાળું ત્યારે જ થતું હોય છે. પણ સૂર્યોદય જોઈ શકવાની એકમાત્ર પૂર્વશરત છે, અંધારા દરમિયાન ટકી રહેવું.
-ડૉ. નિમિત્ત ઓઝા

Life before and after corona

*૩/૫/૨૦ પછી કેટલીક કડવી વાસ્તવિકતાઓ.*
બે-ત્રણ મીનીટ નો સમય કાઢી વાંચો અને જો સમજાય તો અમલ માં મુકી તમારા પરિવાર નુ ભવિષ્ય ઉજ્જવળ બનાવો.

*~~~~~~~~~~~~~~~~~*

હવે આપની તથા આપના કુટુંબની જવાબદારી આપની છે.
*આપ કા સમય શુરૂ હોતા હૈ અબ !*
આફત બહાર હતી, એ હવે માથાં પર ઝળૂ઼ંબશે,
જિંદગી હવે પહેલાં જેવી હરગીઝ નથી રહેવાની !

હવે વાંચશો તેમાં કોઈ વાત સુગર કોટેડ શૈલીમાં કે આશ્વાસનના ટૉનમાં નથી એટલે કોરોનાની જેમ પોતાના જોખમે આગળ વધવું. આમપણ લોકડાઉનની પૂર્ણાહુતિ સાથે શિખામણ કે અવેરનેશ વધારવાના હોમવર્કનો પિરીયડ હવે પૂરો થયો છે. સલામતિનું સરકારે પહેરાવી રાખેલું (ઘરમાં જ રહેવાની લક્ષ્મણરેખા) બખ્તર હવે સ્વૈચ્છિક છે અને તમે હવે લૉકડાઉનની
સાંકળથી મુક્ત છો !

આ વાત અસ્સલ એવી છે કે તમે જંગલમાં નીકળી પડ્યાં છો અને રાનીપશુઓથી જાન બચાવવાની જવાબદારી હવે તમારે, જાતે/પોતે જ લેવાની છે. સહી સલામત ઘેર આવો એ જ પૂરતું નથી, કોઈ માણસખાઉં પગેરું પકડીને ઘર સુધી ન આવી જાય, તેની સાવધાની પણ આપ શ્રીમાને જ રાખવાની છે !!!

યસ, ઇમ્તિહાનની ક્ષણો લોકડાઉન હટવાની સાથે જ શરૂ થઇ જવાની છે અને

*લખી રાખો કે...
*લખી રાખો કે...
*લખી રાખો કે...

*ર૫ માર્ચ, ર૦૨૦ પહેલાં જીવેલા એ લાઇફ હવે પૂરી થઈ ગઈ છે. હાલ પૂરતો તો એ આપણાં બધાનો એક એવો શાનદાર ભુતકાળ છે, જે આપણે હવે જીવી શકવાના નથી, નથી અને નથી જ.*

ત્રીજી મે,૨૦૨૦ પછી (અગડમ લોકોને બાદ કરો તો) આપણે બધાએ હવે નવી રીતે જીવવા માટે ફરજિયાત લાચાર બનવાનું છે.

*ગમે કે ન ગમે, પણ આ જ હવે સત્ય છે !*

*- તો દિલ મજબૂત કરીને એકડ એક કે પા પા પગલીની જેમ હવે જીવવાની છે, એ જિંદગી (કે લાઇફ સ્ટાઇલ)ને સમજી લો, વાત ઘરમાં જ રહેતાં મેમ્બરો થી જ કરીએ 😗

▪️હવે બચ્ચાંઓને શેરી મહૌલ્લા કે સોસાયટીના પ્લે એરિયામાં બેધડક રમવા નહીં મોકલી શકાય !

▪️ધરના વડિલો કે ભાભીનણંદો સાંજે ઓટલે બેસીને નિરાંતે ગામની ' ચોવટ કે પંચાત કે કોરોના ની ચિંતા' નહીં કરી શકે !

▪️આયા કે ઘાટીને ઘરકામ માટે ફરી બોલાવી લેવાનો અર્થ પણ નથી કારણકે... પરિસ્થિતિ હજુ એવી જ છે !
🙏🏼ગમે તેની પાસેથી શાકભાજી કે ફળફળાદિ ખરીદવું અથવા તો ગમે તે ફેરિયા પાસેથી કોઇપણ જાતની ખરીદી કરવી તે પણ જોખમ ભર્યું જ છે ગમે ત્યાં ઓર્ડર આપી અને ઘરે ફૂડ ડિલિવરી કરાવું અથવા તો ગમે તે  પાર્સલ પોતાના ઘરે મંગાવું તે પણ એક જોખમ ભર્યું જ છે ટૂંકમાં અજાણ્યા કોઇ પણ વ્યક્તિ પાસેથી કોઇપણ વસ્તુઓ લેવી અથવા તો મંગાવી કે ખરીદવી એ પૂરેપૂરું કોરોના નું જોખમ છે
▪️હા, થિયેટર કે મલ્ટી પ્લેક્સ પણ ભૂલી જાવ કારણકે... જ્યાં પ્લેનમાં ત્રણ સીટ વચ્ચે એક પેસેન્જર બેસવાનો હોય ત્યાં આ તાયફો થશે નહીં, કરાય પણ નહીં !

▪️નેચરલી, હોટેલ, રેસ્ટોરાં કે ફૂડ આઉટલેટ વગર જ ચલાવવાનું છે, કારણ કોરોના ગમે ત્યાંથી તમારી પ્લેટ કે સીટ કે ટેબલ પર આવી શકે છે !

▪️હવે કામ પુરુ કરીને ઘેર જ આવવાનું છે કારણકે,
- મિત્ર કે દૂરના સગા પણ ઇચ્છતાં નથી કે તમે ટહૂકો કરીને તેના માળામાં પ્રવેશો !
- તમારાથી મોટી ગજાની વ્યકિત માટે હવે તમે માત્ર 'કારણ વગરનું જોખમ' જ છો !
- ચાની કીટલી કે પાનના ગલ્લે તમે તમારા નહીં, પણ ભાભી/બચ્ચાં/માતા-પિતા/બહેનના જોખમે પણ ઊભા રહી શકો તેમ નથી.
- ટૂંકમાં, તમારી જેમ બીજા વિચારે છે કે - કોઇને કારણ વગર મળવું નથી !

▪️સૌથી ગંભીર વાત તો એ છે કે હવે કલાકોમાં થતી પથરી કે પાઇલ્સની સર્જરી હોય કે બીજી સામાન્ય માંદગી હોય, હોસ્પિટલમાં ઍડમિટ થયા એટલે 'કોરોના પેશન્ટ'ની જેમ જ ટ્રીટ થવાના કારણકે, હોસ્પિટલ હવે (પહેલાંની જેમ) મુલાકાતીઓ માટે ઑપન રાખવામાં નહીં આવે !

▪️ફરવા/હરવા પર પણ પૂર્ણ વિરામ છે.હા, વાડી/ફાર્મ/લિંક ઍન્ડ વિલા હોય તો વાત જુદી છે, જોકે ત્યાં પણ ઘેર હતા - એ જ મેમ્બર ના થોડા ચહેરા જોવાના રહેશે !

▪️સતત બહાર રહીને આવો ત્યારે સૌથી પહેલાં તો તમારો શુદ્ધિ સંસ્કાર બાથરૂમમાં જઈને કરવો પડશે અને બહારગામ જઇને આવ્યાં હોય તો માત્ર પરમકૃપાળુ પરમાત્માની મહેરબાની હોવી જોઇશે, તમારા અને તમારા ફેમિલી પર !

*▪️હવે પાર્ટી / સેરેમની / ગેટ ટૂ ગેધર / દાવત / પ્રાર્થના સભા / સમારોહ જેવા અનુભવો ભૂતકાળના સુખદ સંભારણા છે. આ શબ્દો હવે ડિક્ષનેરીની શોભા વધારે એ જ ઉચિત છે !*
🙏🙏

મંગળવાર, 5 મે, 2020

COVID. Scary but true

Dear Friends,

         *🙏~SCARY BUT TRUE~🙏*

         Now that lockdown is easing out, there is a greater chance of virus infection, especially from asymptomatic cases.

          *One has to be positive but being a Soldier, ready for the Worst*

         Please do not waste time on what Modi(P.M.) or state govt. is doing / not doing.

          *Start thinking about your own family.*

          *In case any one of us gets infected by coronavirus. Then What?*

          Ever thought of that?

          *Before going for test, put all your valuables in the locker or in safe hidden place.  Whole house will be fumigated and sealed.*

          Your wife, children and parents too will be taken to Isolation ward. You may not ever meet some or all of them again. They or we may die.

         Situation is still tougher if you are only  husband wife living with kids abroad/ away.

         *Case 1 : Only you get admitted to COVID isolation ward.*

1) What to take with you? Lets make a list.
- Mobile, Charger, earphones, Routine medicines, Change of clothes for 14 days!

2) Will you need cash? Card? Make provision.

3) Mediclaim Insurance policy - Keep handy.
Govt. has included Covid - 19 in insurance for all.

4) How will the home run without you? Keep provisions. Sign few blank cheques as well. Share your ATM Pin with your wife / family senior.

5) Do you have a pet?
Arrange for its shelter with some PETA or friends in case your wife too has to be admitted.

          *Case 2 :- You die due to covid-19 in Isolation centre. Your wife is alone now. Your body also is not handed to your kins and cremated/ burried directly. Your relatives do not meet your wife to console her for the fear of infection.*

1. Make her aware *Today*, of all the current financial conditions. Leave enough cash home.

2. Your children are away out of India and cannot come to their mother nor can they take her to them. This situation remains for next 6 months. Be prepared !

          *Passwords*:-  Share All your passwords, Keypad lock pattern or code everything in a note for them in case you die.
You will have a lots available if you do not die.

          Mental strength building now is very very essential.

          Request put your thoughts here.

          *Case 3 :- Both of you die! ! Say for 3 months nobody is allowed to visit your house. After that your children are able to return. What will they do? Finances- Again Keep some signed blank cheques for them. They can at least transfer the money to their A/C if they return before 3 months.*

Nomination is the best practice but if not done then may not have time to do it now.

          *Documents*- Make a list of Important Documents, Bank accounts, Bank Locker and their key location, Location of various keys- Cupboard keys, Car keys,  in your home (people have a tendency to keep them in  फालतू secret place)

          House keys should be given to any relative or friend for keeps safe.

          We do take such precautions normally when we fly out. But we never imagine a situation where one may have to face things alone and without any help!

          Please give a thought to above and suggest if u have any more suggestions !!

          If agreed with my above suggestions then forward it to your relatives & friends..!!

Bitter Truth
Regards
Well wisher.

Medical Vs other professions

Please Forward this message to all Non-Medico Persons on your Contacts..

''MYTHS AND FACTS OF MEDICAL PRACTICE''

*1. MYTH - MEDICAL PROFESSION IS A NOBLE PROFESSION*..
    FACT- EVERY PROFESSION, WHETHER OF A TEACHER, SOLDIER, TAILOR OR SHOPKEEPER, IS NOBLE, IF DONE WITH SINCERITY AND INTEGRITY.

*A CARELESS DOCTOR CAN KILL ONE**, A CARELESS  DRIVER CAN KILL DOZENS, A CARELESS ENGINEER CAN KILL HUNDREDS..

*2. MYTH - AS IT IS A SERVICE TO HUMANITY, DOCTORS SHOULD NOT RUN AFTER MONEY*.
    FACT - MONEY IS AN IMPORTANT MEASURE OF SUCCESS. RUNNING AFTER IT IS NOT GOOD FOR ANYBODY, BUT EARNING MORE MONEY BY DOING MORE WORK IS NOT A MORAL CRIME.
AND ALL WHO ADVISING DOCTORS, THEMSELVES RUNNING AFTER MONEY, AREN'T THEY?

*3. MYTH - DOCTORS MUST BE HUNDRED PERCENT HONEST.*
    FACT-  DOCTORS DO NOT COME FROM MARS OR VENUS. IF SUPREME COURT JUDGES OR ARMY GENERALS CAN BE CORRUPT, SO CAN A FEW DOCTORS. AS A CLASS, THEY ARE STILL BETTER THAN POLITICIANS, BUREAUCRATS, LAWYERS, POLICE OR PSU ENGINEERS.

*4. MYTH - MOST OF THE TIME, DOCTORS DO NOT UNDERSTAND THE DISEASE AND WRITE UNNECESSARY AND COSTLY DRUGS AND ADVISE TESTS AND TREAT ON A TRIAL BASIS.*
     FACT- DOCTOR PATIENT RELATIONSHIP IS BASED ON TRUST, IF YOU DO NOT TRUST YOUR DOCTOR, GO TO ANOTHER ONE. MEDICAL SCIENCE IS A LIFE LONG LEARNING PROCESS, AND ALL TREATMENT, TO SOME EXTENT IS BASED ON TRIAL AND ERROR. THE SAME MEDICINE, WHICH WORKS FOR ONE PATIENT MAY NOT WORK ON ANOTHER.
SECOND, THE RESPONSIBILITY OF PROVIDING QUALITY DRUGS AT AFFORDABLE PRICES LIES NOT WITH THE DOCTOR, BUT WITH THE STATE AUTHORITIES, JUST LIKE PROVIDING FOR BETTER ROADS, UNADULTERATED QUALITY FOOD AND DAIRY PRODUCTS, UNINTERRUPTED POWER AND WATER SUPPLY ETC AND ETC. LIKE CLOTHS, CARS AND MOBILE PHONES, COSTLY DRUGS ARE GENERALLY BETTER THAN CHEAP ONES. HOWEVER, IF THE GOVERNMENT MAKES IT MANDATORY TO WRITE GENERICS, IT SHOULD ENSURE QUALITY AND THE CONSEQUENCE OF POOR/NON  EFFICACY SHOULD NOT BE BLAMED ON DOCTORS.
THIRD, TESTS ARE DONE FOR PATIENT’S OWN SAFETY. JUST LIKE WEARING A HELMET OR SEAT BELT, INVESTIGATIONS INCREASE THE SAFETY. MOST OF THE DOCTORS IN INDIA ARE TRAINED TO WORK ON CLINICAL HUNCH AND COMMON SENSE AND NOT RELY TOO MUCH ON TESTS, AND ADVISE MUCH LESS TESTS THAN WHAT IS ACTUALLY WRITTEN IN THE BOOK OR DONE IN THE DEVELOPED WORLD.

*5. MYTH - TREATMENT COSTS ARE INCREASING IRRATIONALLY*.
     FACT-  COMPARED TO WESTERN WORLD, TREATMENT COSTS IN INDIA ARE STILL VERY LOW, AND MANY FOREIGNERS ARE COMING HERE FOR THIS REASON. AND IT WOULD BE WORTHWHILE TO THINK ABOUT ANY OTHER SERVICE OR PRODUCT WITH AS RAPID ADVANCEMENT IN TECHNOLOGY AND EQUIPMENT AS MEDICAL SCIENCE, WHOSE COST IS NOT INCREASING

*6. MYTH - DOCTORS ARE NEXT TO GOD*..
    FACT - DOCTORS ARE AS HUMAN AS CAN BE. THEY ALSO GET TIRED, FALL SICK, HAVE FAMILY COMMITMENTS, GET UPSET AND STRESSED SOMETIMES AND CAN SUFFER FROM ALL THE FRAILTIES OF A HUMAN BEING. IF ANYONE WANTED TO BE TREATED BY GOD THEN THEY CAN VISIT THE TEMPLE..
Forwarded message
Good morning

સોમવાર, 4 મે, 2020

Expectations from doctor during corona

"દર્દીની ભલાઈ માટે તમે સસ્તામાં સારવાર કેમ નથી કરતા?"
-સમાચાર પત્રો નો ડૉક્ટરો ને સવાલ
-ડો પાર્થિવ પટેલ
.
સમાજ ની તો ખબર નથી પણ આ સમાચાર પત્રો ડૉક્ટર લોકો પાસેથી નીચે મુજબની અપેક્ષા રાખે છે.
.
1) ભલે બીજા લોકો પોતાના અને સમાજ ના શત્રુ બનીને  પોતાની સેફ્ટી માટે ટોળામાં હિજરત કરે પણ ડૉક્ટર એ તો ઘરે આવવું જ નહીં અને હોસ્પિટલમાં/ક્લિનિક માં જ રહેવું.
.
2) બીજી ફેક્ટરીઓ ના કારીગરો ડરીને વતન ચાલ્યા ગયા તો બંધ થઈ ગઈ. પણ ડૉક્ટર નો સ્ટાફ ડરીને નોકરી છોડીને ચાલ્યો જાય અથવા કામ પર આવવાની ના પાડે તો પણ ડોક્ટર એ જાતે કેસ લખવા, દવા કાઢી આપવી, ઇંજેક્શન આપવા અને હોસ્પિટલની સફાઈ પણ કરવી.
.
3) સરકાર અને લોકોની જરૂરિયાત પૂરી કરવા દવાખાનું ચાલુ રાખવું, ભલે સરકાર કે કોઈ પણ સ્વૈચ્છીક સંસ્થા તમને ફ્રિ માં માસ્ક ગ્લોઝ કે સેનીટાઈઝર નથી આપતી.
.
4) તકેદારીના ભાગ રૂપે કાળાબજાર માં ઉંચા ભાવે માસ્ક, ગ્લોવસ ખરીદી પોતાને અને સ્ટાફને આપવાના પણ દર્દી પાસે રોગચાળા દરમિયાન રૂટિન ચાર્જ માં પણ ડિસકાઉન્ટ આપવું.
.
4) રોગચાળો ન હોય ત્યારે ઈમર્જન્સી નો ચાર્જ જે હતો તે અત્યારે નહીં લેવાનો. 24 કલાક રેગ્યુલર ચાર્જ અથવા રોગચાળા પહેલા ના ચાર્જ કરતા પણ ઓછા ચાર્જમાં કામ કરવું.
.
5) માનનીય કોર્ટે ફોન પર સારવાર કરનાર ડોક્ટર ને અગાઉ ગુનેગાર ગણ્યા હતા. અત્યારે ફોન પર સારવાર કરવાને કાયદાકીય દરજ્જો આપેલ છે. હવે માત્ર ફોન પર અધૂરી માહિતીના આધારે, ચાર્જ લીધા વિના, સારવાર કર્યા પછી દર્દીને કઈ થઈ ગયું તો તેના માટે ડૉક્ટર ને કાયદેસર જવાબદાર ગણે છે. તેમ છતાં ફોન પર સારવાર કરવામાટે જો કોઈ ડોક્ટરે રેગ્યુલર કરતા ઓછા પૈસા પણ માંગ્યા તો તે લાલચુ છે.
.
6) સારવાર કરેલામાંથી ભૂલથી કોઈ દર્દીને કોરોના થયો તો ડોક્ટર, સ્ટાફ અને ફેમીલી ને 14 દિવસ સખત કેવારન્ટાઈન માં જવું. અને સામાજીક અભડછેટ ભોગવવી.
.
7) તમારી આસ પાસ બધા સાવચેત લોકો રહેતા હોય તો તમને અને તમારા ફેમિલી ને ઘર સોસાયટી માંથી કાઢી મૂકે અથવા મરણતોલ માર પણ પડે.
.
8) આ બધા થી તમે બચી ગયા તો કોરોના તો છે જ તમને મારી નાખવા માટે.
.
ટૂંકમાં સમાચાર પત્રો એ એક તરફી વલણ મુજબ ડૉક્ટરો ને દુનિયાના સૌથી ખરાબ પ્રજાતિ તરીકે ચીતરવા કોઈ કસર બાકી રાખી નથી.. અને મોદીએ જે તાળી પડાવી - વાસણ ખખડાવ્યાં એ ડૉક્ટર પાસેથી વસુલવાના છે..!
.
*આ સમાજ ખરેખર તબીબી સેવાને લાયક છે કે કેમ તે વિચારવું રહ્યું.*

-ડૉ પાર્થિવ પટેલ

શુક્રવાર, 1 મે, 2020

After the lock down

*૩/૫/૨૦ પછી કેટલીક કડવી વાસ્તવિકતાઓ.*

*~~~~~~~~~~~~~~~~~*

હવે આપની તથા આપના કુટુંબની જવાબદારી આપની છે.
*આપ કા સમય શુરૂ હોતા હૈ અબ !*
આફત બહાર હતી, એ હવે માથાં પર ઝળૂ઼ંબશે,
જિંદગી હવે પહેલાં જેવી હરગીઝ નથી રહેવાની !

હવે વાંચશો તેમાં કોઈ વાત સુગર કોટેડ શૈલીમાં કે આશ્વાસનના ટૉનમાં નથી એટલે કોરોનાની જેમ પોતાના જોખમે આગળ વધવું. આમપણ લોકડાઉનની પૂર્ણાહુતિ સાથે શિખામણ કે અવેરનેશ વધારવાના હોમવર્કનો પિરીયડ હવે પૂરો થયો છે. સલામતિનું સરકારે પહેરાવી રાખેલું (ઘરમાં જ રહેવાની લક્ષ્મણરેખા) બખ્તર હવે સ્વૈચ્છિક છે અને તમે હવે લૉકડાઉનની
સાંકળથી મુક્ત છો !

આ વાત અસ્સલ એવી છે કે તમે જંગલમાં નીકળી પડ્યાં છો અને રાનીપશુઓથી જાન બચાવવાની જવાબદારી હવે તમારે, જાતે/પોતે જ લેવાની છે. સહી સલામત ઘેર આવો એ જ પૂરતું નથી, કોઈ માણસખાઉં પગેરું પકડીને ઘર સુધી ન આવી જાય, તેની સાવધાની પણ આપ શ્રીમાને જ રાખવાની છે !!!

યસ, ઇમ્તિહાનની ક્ષણો લોકડાઉન હટવાની સાથે જ શરૂ થઇ જવાની છે અને

*લખી રાખો કે...
*લખી રાખો કે...
*લખી રાખો કે...

*ર૫ માર્ચ, ર૦૨૦ પહેલાં જીવેલા એ લાઇફ હવે પૂરી થઈ ગઈ છે. હાલ પૂરતો તો એ આપણાં બધાનો એક એવો શાનદાર ભુતકાળ છે, જે આપણે હવે જીવી શકવાના નથી, નથી અને નથી જ.*

ત્રીજી મે,૨૦૨૦ પછી (અગડમ લોકોને બાદ કરો તો) આપણે બધાએ હવે નવી રીતે જીવવા માટે ફરજિયાત લાચાર બનવાનું છે.

*ગમે કે ન ગમે, પણ આ જ હવે સત્ય છે !*

*- તો દિલ મજબૂત કરીને એકડ એક કે પા પા પગલીની જેમ હવે જીવવાની છે, એ જિંદગી (કે લાઇફ સ્ટાઇલ)ને સમજી લો, વાત ઘરમાં જ રહેતાં મેમ્બરો થી જ કરીએ 😗

▪️હવે બચ્ચાંઓને શેરી મહૌલ્લા કે સોસાયટીના પ્લે એરિયામાં બેધડક રમવા નહીં મોકલી શકાય !

▪️ધરના વડિલો કે ભાભીનણંદો સાંજે ઓટલે બેસીને નિરાંતે ગામની ' ચોવટ કે પંચાત કે કોરોના ની ચિંતા' નહીં કરી શકે !

▪️આયા કે ઘાટીને ઘરકામ માટે ફરી બોલાવી લેવાનો અર્થ પણ નથી કારણકે... પરિસ્થિતિ હજુ એવી જ છે !
🙏🏼ગમે તેની પાસેથી શાકભાજી કે ફળફળાદિ ખરીદવું અથવા તો ગમે તે ફેરિયા પાસેથી કોઇપણ જાતની ખરીદી કરવી તે પણ જોખમ ભર્યું જ છે ગમે ત્યાં ઓર્ડર આપી અને ઘરે ફૂડ ડિલિવરી કરાવું અથવા તો ગમે તે  પાર્સલ પોતાના ઘરે મંગાવું તે પણ એક જોખમ ભર્યું જ છે ટૂંકમાં અજાણ્યા કોઇ પણ વ્યક્તિ પાસેથી કોઇપણ વસ્તુઓ લેવી અથવા તો મંગાવી કે ખરીદવી એ પૂરેપૂરું કોરોના નું જોખમ છે
▪️હા, થિયેટર કે મલ્ટી પ્લેક્સ પણ ભૂલી જાવ કારણકે... જ્યાં પ્લેનમાં ત્રણ સીટ વચ્ચે એક પેસેન્જર બેસવાનો હોય ત્યાં આ તાયફો થશે નહીં, કરાય પણ નહીં !

▪️નેચરલી, હોટેલ, રેસ્ટોરાં કે ફૂડ આઉટલેટ વગર જ ચલાવવાનું છે, કારણ કોરોના ગમે ત્યાંથી તમારી પ્લેટ કે સીટ કે ટેબલ પર આવી શકે છે !

▪️હવે કામ પુરુ કરીને ઘેર જ આવવાનું છે કારણકે,
- મિત્ર કે દૂરના સગા પણ ઇચ્છતાં નથી કે તમે ટહૂકો કરીને તેના માળામાં પ્રવેશો !
- તમારાથી મોટી ગજાની વ્યકિત માટે હવે તમે માત્ર 'કારણ વગરનું જોખમ' જ છો !
- ચાની કીટલી કે પાનના ગલ્લે તમે તમારા નહીં, પણ ભાભી/બચ્ચાં/માતા-પિતા/બહેનના જોખમે પણ ઊભા રહી શકો તેમ નથી.
- ટૂંકમાં, તમારી જેમ બીજા વિચારે છે કે - કોઇને કારણ વગર મળવું નથી !

▪️સૌથી ગંભીર વાત તો એ છે કે હવે કલાકોમાં થતી પથરી કે પાઇલ્સની સર્જરી હોય કે બીજી સામાન્ય માંદગી હોય, હોસ્પિટલમાં ઍડમિટ થયા એટલે 'કોરોના પેશન્ટ'ની જેમ જ ટ્રીટ થવાના કારણકે, હોસ્પિટલ હવે (પહેલાંની જેમ) મુલાકાતીઓ માટે ઑપન રાખવામાં નહીં આવે !

▪️ફરવા/હરવા પર પણ પૂર્ણ વિરામ છે.હા, વાડી/ફાર્મ/લિંક ઍન્ડ વિલા હોય તો વાત જુદી છે, જોકે ત્યાં પણ ઘેર હતા - એ જ મેમ્બર ના થોડા ચહેરા જોવાના રહેશે !

▪️સતત બહાર રહીને આવો ત્યારે સૌથી પહેલાં તો તમારો શુદ્ધિ સંસ્કાર બાથરૂમમાં જઈને કરવો પડશે અને બહારગામ જઇને આવ્યાં હોય તો માત્ર પરમકૃપાળુ પરમાત્માની મહેરબાની હોવી જોઇશે, તમારા અને તમારા ફેમિલી પર !

*▪️હવે પાર્ટી / સેરેમની / ગેટ ટૂ ગેધર / દાવત / પ્રાર્થના સભા / સમારોહ જેવા અનુભવો ભૂતકાળના સુખદ સંભારણા છે. આ શબ્દો હવે ડિક્ષનેરીની શોભા વધારે એ જ ઉચિત છે !*
😔🙏